________________
જીવના હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના, મિથ્યાત્વના કારણે જ અવિરતિ આદિ અન્ય પરિગ્રહ જેવા અશુભભાવો તે ભાવપાપારાવ છે. આચવાભાવો હોય છે. તેથી મિથ્યાત્વ મટયા ર. દવપાપાસવ : ભાવપાપામ્રવના નિમિત્તે થતા.
વિના કોઈપણ પ્રકારે આરાઘનો અભાવ થઈ દ્રવ્યાન્નવના અશુભપ્રકૃતિના જીવના પ્રદેશોમાં
શકતો નથી. સઘળાં સંસાર અને તેનાં દુ:ખોનું આવવારૂપ પરિણામને દ્રવ્યપુણ્યાસ્રવ કહે છે. |
મૂળ કારણ મિથ્યાત્વ જ છે. પૌલિકર્મના ઘાતિકર્મો, અશાતાપેદનીય, ૨. અવિરતિ ) અશુભઆયુ, અશુભનામ અને નીચગોત્ર જેવા અશુ મકર્મોનું જીવના પ્રદેશોમાં આવવું તે
અસંયમ, અવતાઠે જીવના પાપભાવોને
અવરતિ કહે છે. દ્રવ્યપાપાસવ છે.
હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના, પરિગ્રહ ૩. આશ્વવભાવની વિવિઘતાની જેવા પાપમાવોનો અવિરતિમાં સમાવેશ છે. અપેક્ષાએ તેના ચાર ભેદ છે? અવિરતિ એ એક પ્રકારનો હિંસાદિ કષાયનો
જ ભાવ છે. તેથી જેમ પ્રમાને કષાયમાં અંતર્ગત ૧. મિથ્યાત્વ ૨. અવિરતિ ૩. કરી શકાય છે તેમ અવિરતિને પણ કષાયમાં કષાય અને ૪. યોગા
અંતર્ગત કરી શકાય છે. તોપણ વ્યવહારનયની પૌદ્ગલિકકર્મના આવવાના કારણભૂત જીવના
અપેક્ષાએ તેમાં કારણ-કાર્યનો ભેદ છે. કષાય વિકારીભાવ અને પૌષ્ણલિકર્મનું જીવના પ્રદેશોમાં
એ કારણ છે અને અવિરતિ એ તેનું કાર્ય છે. તેથી આવવું તે આસવભિાવ છે. કર્મના આસવણના
આસવભાવમાં અવિરતિને અલગ લેવામાં આવે છે. કારણભૂત જીવના વિકારીભાવો મિથ્યાત્વ, ૩. કદાચ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ
પરાશ્રયે થતા આત્માની અંદરના કલુષિત પ્રકારના છે. અહીં પ્રમાદને કષાયમાં અંતર્ગત કરવાથી આસવના વિવિઘતાની અપેક્ષાએ મુખ્ય
વિકારીભાવોનો કષાય કહે છે. ચાર ભેદ થાય છે :
કષાય કષ+આય ૧. મિચાવ, ર. અવિરતિ,
અહીં ફષ એટલે સંસાર અને આય એટલે ૩. કષાય અને ૪. યોd.
લાભ કે પ્રાપ્તિ છે. જેના કારણે સંસારની પ્રાપ્તિ
થાય તેવા સંસારના કારણભૂત ફર્મનું આસ્રવણ ( ૧. મિથ્યાત્વ)
કરાવનારો ભાવ તે કષાય છે.
પ્રયોજનભૂત વસ્તુના સ્વરૂપ સંબંથી જીવના ( ૪. યોગ છે વિપરિત અભિનિવેશ એટલે કે મિથ્યા માન્યતાને
મન, વચન કે કાયા દ્વારા થતી પ્રવૃત્તિના કારણે મિથ્યાત્વ કહે છે.
આત્મપ્રદેશોનું જે પરિસ્પંદન કે કંપન થાય છે મિથ્યાત્વ એ મુખ્યત્વે જીવના શ્રદ્ધાનગુણની તેને યોગ કહે છે. વિકારી દશા છે. તેથી તે મિથ્યાશ્રદ્ધાન એટલે
યોગના કારણે પૌદ્ગલિક ફાર્માણવર્ગણા કે મિથ્યાદર્શન છે. તેમાં મિથ્યાદર્શન ઉપરાંત
આકર્ષણ પામી જીવના પ્રદેશોમાં કર્મપણે પ્રવેશ મિથ્યાજ્ઞાન - ચારિત્રનો પણ સમાવેશ છે. |
૭. આર્ટ્સવભાવના
૧૨૭