________________
પામે છે, તેથી યોગનો આરાવમાં સમાવેશ છે. સંસારીજીવને આત્મપ્રદેશોના પનરૂપ યોગ નિરંતર હોય છે. તેથી સંસારીજીવને નિરંતર નવીન
પૌદ્ગલિકર્મોનો આસવ થયા કરે છે.
આરાવનો અભાવ મિથ્યાત્વ, અવિરતિ, ક્યાય અને યોગ એ ક્રમાનુસાર થાય છે. યોગનો અભાવ સૌથી છેલ્લે ચૌદમાગુણ સ્થાને થાય છે. ચૌદમાગુણ સ્થાને અયોગીદશા અને સિદ્ધભગવાનને અશરીરીદશા હોવાથી તેમને યોગનો આમાવ છે અને તેથી ખસવનો પણ અમાપ છે.
૪.આસવભાવના ઉપરોક્ત ચાર
બેઠના પેટા મેદની અપેક્ષાએ તેના કુલ સત્તાવન ભેદ છેઃ
પ મિથ્યાત્વ + ૧૨ અવિરતિ +૨૫ કાય + ૧૫ યોગ = ૫૭ કર્મોના આવવાના કારણભૂત જીવના અને પુદ્ગલના પરિણામને આશ્રવ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, ક્યાય ને યોગ એ ચાર પ્રકારના મુખ્ય ખાવો છે. આ ચારના વધુ પેટા ભેદ કરતાં મિચ્છાવના ૫, અવિરતિના પર. કાયના રપ અને યોગના ૧૫ મળીને કુલ ૫૭ પ્રકારના મંદ થાય છે. આસવના અન્ય પ્રકારે થતા અલગ પ્રકારના પણ ભેદ જોવા મળે છે, પણ આ પ૭ પ્રકારના મે. વિસ્તૃત અને પ્રચલિત હોવાથી તેની ચર્ચા કરીએ છીએ. આ ૫૭ પ્રકારના મિદ આ પ્રમાણે છે:
મિથ્યાત્વના......... ૫ મિદ
અવિરતિના.........૧ર મિંદ કષાયના .......૨૫ મિદ યોગના
.........૧૫ મિદ ...... ૫૭ મિંદ
કુ લ ...
૧૨૮
મિથ્યાત્વના બે ઊઠ
તત્ત્વજ્ઞાન સંબંધી જીવના વિપરીત અપ્રિયને મિાવ છે છે. મિષ્ણવ એ જીવના žનગુણ સંબંધી અશુદ્ધ કે વિકારી દશા છે. જીવનું મિથ્યાત્વ મુખ્યત્વે બે પ્રકારનું હોય છે: ૧. અગૃહિત મિથ્યાત્વ અને ર. શ્રૃતિ મિથ્યાત્વ ૧. અગૃહિત મિથ્યાત્વ
જીવને પરાપૂર્વથી કે અનાદિકાળથી ચાલી આવતી વસ્તુના પ્રયોજનભૂત સ્વરૂપ સંબંઘી મિથ્યા માન્યતાને અગૃહિત મિથ્યાત્વ કહે છે.
અગૃહિત મિથ્યાત્વ એ અનાદિકાળથી ચાલ્યુ આવતું સાહજિક કે કુદરતી મિથ્યાત્વ હોવાથી તેને નિરાÁજ મિયાવ પણ કહેવાય છે. આ અગૃહિત મિથ્યાત્વ અનેક પ્રકારે હોય છે. પણ તેના મુખ્ય પાંચ પ્રકારો આ મુજબ છે‰દ્ધ ૧. પર્યાયણિ
ર. પરપદાર્થનું કર્તૃત્ત્વ ૩. પુણ્યમાં ઉપાદેયપણું ૪. દેહાધિમાં હુંપણું ૫, તત્ત્વની અપ્રતિપત્તિ
૧. પર્યાયષ્ટિ
પોતાના આત્માને તેની પાટતી પર્યાયપો પામર જમાનવોઅનેાત્રિકાળ ટક્તા શુદ્ધ સ્વભાવપણ પરમાત્મ ન માનવો તેવી એકાંત માન્યતાને પર્યાયષ્ટિ નામનું અગૃહિત મિથ્યાત્વ કહે છે,
અજ્ઞાનીને પોતાના આત્માનો અનુભવ અને પરિય તેની પલટની પર્યાયપણે હોય છે અને ત્રિકાળ ધ્રુવ સ્વમાવપણે હોતો નથી. વળી તેને આત્માના અનેકાંતવપની યથાર્થ ઓળખાણ નથી. તેથી તે પોતાના આત્માને એકાંતસ્વરૂપે પર્યાયપણે જ માને છે. આ પ્રકારની એકાંત માન્યતા તે જ મિથ્યાત્વ છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના