SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ચંશારભાવનાની સ્થાનિક શજચછી બન્યા ધર્મચક્રી. DEC SUCHAK શાંતિનાથ ભગવાન તીર્થંકર, ચક્રવર્તી અને હર્ષોલ્લાસથી ઉજવાઇ રહ્યો છે. ચારેકોર મંગલ કામદેવ એવી ત્રણ પદવીઓના ધારક હતા. વાજા વાગી રહ્યા છે. ઠેર ઠેર ધજા-પતાકા અને ચક્રવર્તી તરીકે તેઓ મહારાજ શાંતિકુમાર તરીકે તોરણ શોભી રહ્યા છે. દેશોદેશથી ઉત્તમ ભેટ પ્રસિદ્ધ હતા. મહારાજા શાંતિકુમાર ભરતક્ષેત્રના લઇને અનેક રાજાઓ આવી પહોંચ્યા છે. સૌધર્મ સમસ્ત છ ખંડના અધિપતિ, દેવોપનિત ઇન્દ્ર પણ ઐરાવત હાથી ઉપર સવાર થઇને નવનિધિથી સુશોભિત, ચૌદ રત્નોના ધારક, હસ્તિનાપુર પહોંચી ગયા છે. ચક્રવર્તી મહારાજ છન્ન હજાર મનોહર રાણીઓના સ્વામી, છાસઠ શાંતિકુમાર પણ દૈવી વસ્ત્રાભૂષણ પહેરીને હજાર રાજકુમારોના પિતા હતા. સૌધર્મ ઇન્દ્ર રાજદરબારમાં જવા માટે તૈયાર થતા દર્પણમાં દ્વારા તેમની તહેનાતમાં રખાયેલા સોળ હજાર મુખ દેખી રહ્યા છે. ત્યાં તો હૃદ્ધ દેવો તેમની સેવા માટે હંમેશાં તત્પર રહેતા. અરો આ....શું ?” ચક્રવર્તી એકદમ આવા ચક્રવર્તી મહારાજા શાંતિકુમારનો ૭૫ ચમક્યા.... દર્પણના પ્રતિબિંબમાં જે દૈવી. હજારમો જન્મદિન ભારે ધામધુમ અને વસ્ત્રાભૂષણ સહિતનું સુંદરરૂપ દેખાયું તે તુરતા 3. સંસારભાવના ૭૧
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy