SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જ પલટાઇને વસ્ત્રવિહિન દિગંબરદશાપણે જણાયું એટલે કે ચક્રવર્તીપદ અને મુનિપદ એ બન્નેના સ્વરૂપ તેમણે વારાફરતી જોયા. અને તુરત જ તેમના જ્ઞાનદર્પણમાં પોતાના પૂર્વના અનેક ભવોનું સ્મરણ આવ્યું: “અરે...! પૂર્વે હું વિક્ષેત્રમાં વજ્રાયુધ નામનો ચક્રવર્તી હતો. પિતા ક્ષેમંકર તીર્થંકરના સમવસરણમાં જઇને જિનદીક્ષા ગ્રહણ કરેલ. અરે! આબીજીવાર હું ચકવર્તી પદને પામ્યોછું. પુણ્યોદયથી પ્રાપ્ત ચક્રવર્તીનું કર્માધાન સાંસારિક સુખ પાપોઠયથી ચૂત થઇ જતું હોવાથી ખંડિત છે. શુદ્ધોપયોગી નિષ્પન્ન સ્વરૂપત્રો તાદશ્ય ચિતાર મારા નિર્મળ મુબિઠશાનું આત્માધાન પારમાર્થિક સુખ કોઇના થડે છાનથી નહિ શકાતું હોવાથી અખંડિત છે. પૂર્વેનું ચક્રવર્તીપદ અને મુનિદશા એ બન્નેના જાતિસ્મરણજ્ઞાનમાં પ્રત્યક્ષ તરવરે છે. તેના આધારે જણાય છે કે, મુનિદશામાં જે શાંતિ છે, શોભા છે, સુખ છે તે ચક્રવર્તીપઠમાં નથી. મુનિદશાનું પારમાર્થિક આત્મિક અન્દ્રિય સુખ અને ચકલર્તાપઠનું સાંસારિક વિષયજન્ય ઇન્દ્રિય સુખ વચ્ચે આસમાન-જમીનનું અંતર છે.” ચક્રવર્તીના સાંસારિક સુખ અને મુનિદશાના પારમાર્થિક સુખ 1 વચ્ચેનો ભેદ વિચારતા સંસારભાવના ભાવતા શાંતિકુમાર મનોમન કહેવા લાગ્યા : “અરે ! ચક્રવર્તીપઠવું સાંસારિક સુખ ઝાંઝવાના જળ જેવું જૂઠું અને છેતરામણું છે. મુનિદશાવું પારમાર્થિક સુખ જ સાચું અને વાસ્તવિક છે. ચક્રવર્તીનું વિષયજન્ય ઇન્દ્રિયસુખ પાંચ ઇન્દ્રિયો અને તેના વિષયોને અવલંબને થતું હોવાથી પરાધીન છે. મુનિદશાનું આત્મિક અન્દ્રિય સુખ પરના સબંધ વગર શુદ્ધાત્માને અવલંબીને થતું હોવાથી સ્વાધીન છે. ચકર્તાનું વિકલ્પ પરાનુભૂતિથી ઉત્પન્ન સાંસારિક સુખ ખાવાની ઇચ્છા, પૉથાની ઇચ્છા, મૈથુનની ઇચ્છા, જેથી અનેક પ્રકારની ઇચ્છા સહિતનું હોતું થઠ્ઠું બાધા સહિતપણાના કારણે સવ્યાબાધ છે. મુનિદશાનું નિર્વિકલ્પ સ્વાનુભૂતિથી ઉત્પન્ન પારમાર્થિક સુખ કોઇ પણ પ્રકારની તૃષ્ણાની પ્રગટ વ્યકતતા વિનાનું હોતું થયું બાધાહિતપણાના કારણે અન્યાબાધ છે. ૭૨ ચક્રવર્તીનું ઇન્દ્રિય સુખ ભોગોપભોગની પ્રવૃત્તિના કારણે છે. ભોગોપભોગના માર્ગને વળગેલી રાદિ દોષોની સેના અનુસાર ભવિષ્યમાં સહી જ શકાય તેથા નરકાúઠદુઃખના ઉત્પાદક કર્મરજના ધનપટલનો સબંધ થાય છે. તેથી તે બંઘવું કારણ છે. મુનિઠશાનું અૉન્દ્રિય સુખ શુદ્ધોપયોગી પ્રવૃત્તિના કારણે છે. શુદ્ધોપયોગના માર્ગને થળગેલા ભૉતરાગી પરિણતિ અનુસાર ભવિષ્યમાં મોક્ષના સુખનો ઉત્પાદ કરનારા કર્મની નિર્જરા થાય છે. તેથી તે મોક્ષનું કારણ છે. ચકલłનું સુખ કર્મના ઉદ્યથી ઉત્પન્ન થયેલ કર્માધાન અશુદ્ધ વિભાગ પરિણતિના કારણે છે. કર્મનો ઉદય અશાંત અને ચલાયમાન હોવાથી તેને અથલંબનારી રિર્થાત સ્થિર ચંદ્રની કળાને અવલંબનારા સમુદ્રના જળની માફક સ્થિર રહે છે. ચકર્તાનું કહેવાતું સુખ આવી કર્માલિદાયિની એક સરખી જ રહેતી સ્થિર વિભા પરિણતિને કારણે હોવાથી વિષમ છે. જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy