________________
શાશ્વત અને શરણભૂત છે.તે અનંતગુણોથી એકત્વ અને ભાવાર્થ : પાપ કર્મ બાંધતી વખતે સાવધાની ન રાખવામાં પરસંયોગોથી અન્યત્વ ઘરાવનારો છે. તેથી પોતાનો અને તેના ઉદય સમયે ઉચાટ કરવામાં આવે તે શું શુદ્ધાત્મા આ પરસંયોગોથી તદ્દન ભિન્ન છે. આ સંયોગો કામનું? તેના બદલે નવા પાપ કર્મ બાંધતી વખતે પોતાને સુખ-દુ:ખનું કારણ નથી પણ સંયોગોના લો સાવધાની રાખવી જોઇએ અને કોઇ જૂના પાપ કર્મનું થતો આત્માનો રાગાદિ સંયોગીભાવ જ સુખ-દુ:ખરૂપે ફળ આવે તો તે સમયે સમાધાન રાખી તેને સહી લેવું અનુભવાય છે. પ્રતિકૂળ સંયોગો પાપકર્મનાં ઉદયના જોઇએ, બાર ભાવનાના અભ્યાસથી આવી સાવધાની પરિપાકરૂપે પ્રાપ્ત થાય છે, અને તે આત્માને આધીન અને સમાધાનવૃતિ આવે છે. નથી. વળી તે ક્ષણિક અને વિનાશી હોય છે. તેથી પ્રતિકૂળ
(બહેનશ્રીના વચનામૃત નં. ૨૮ ના આધારે ) સંયોગોને દૂર કરવાનો ઉપાયફરવાને બદલે અસંયોગી શુદ્ધાત્માના આશ્રયે સંયોગીભાવો જ ઉત્પન્ન ન થાય તેવો ઉપાય કરવો જરૂરી છે. પોતાના પુરુષાર્થની
3. ચિત્તને સ્થિર જીવે છે. કથાના કારણે આવો ઉપાય ન થતો હોય ત્યાં સુધી આવા સંયોગોને સ્વીકારીને તેને સહન કરી લેવામાં જ મનના સંગે થતા આત્મ પરિણામોની અત્યંત પોતાની સજ્જનતા છે. બાર ભાવનાના અભ્યાસથી થતી
અસ્થિરતાને ચિત્તની ચંચળતા કહે છે. બાર આવા પ્રકારની સમજણ પ્રતિકૂળ સંયોગોના પ્રસંગે ભાવનાનો અભ્યાસ ચિત્તની ચંચળતા મટાડી સમાઘાન કરાવે છે.
તેને સ્થિર કરાવે છે. આ જગતમાં પોતાની ભૂલનો ભોગવટો પોતે જ આત્માના પરિણામ સતતપણે એક સરખા પ્રકારે કે કરવાનો હોય છે. પૂર્વે પોતે જ પાપર્યા હતા અને તેના જુદા જુદા પ્રકારે બદલાયા કરે છે. આત્માના પરિણામોની. ફળરૂપે પ્રતિકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય તો તે ભોગવી જુદા જુદા પ્રકારે ખૂબ જ ઝડપી પરિવર્તન પામવાની લેવામાં જ પોતાનું ભલું હોય છે. આ જીવ પાપ કરતી.
પ્રક્રિયાને તેની અસ્થિરતા કહે છે. મનુષ્યમાં વખતે પાછો વળીને જોતો નથી અને પછી તે જ પાપનાં
આત્મપરિણામોની આવી અસ્થિરતા મનના સંગે થતી ઉદય સમયે દુઃખી થાય છે. આ રીતે દુ:ખી થવાથી થતા
હોવાથી તેને મનની અસ્થિરતા કે ચિત્તની ચંચળતા કહે આર્તધ્યાનનાં અશુભ પરિણામથી નવું પાપકર્મ બંઘાય
છે. બાર ભાવનાનો અભ્યાસ ચિત્તની ચંચળતા મટાડીને છે, અને તેનું ફળ પણ ભવિષ્યમાં દખરૂપ જ આવે છે. તેને સ્થિર કરવામાં સહાયક છે. પરંતુ જો બાર ભાવનાનો અભ્યાસ અને ચિંતવન હોય
મનુષ્યનું મન એક સમય માટે પણ નવરું હોતું નથી. તો આવા પ્રતિકૂળ પ્રસંગથી થતા દુઃખ અને તેના કારણે
પર વિષયોમાં પ્રવર્તતા આ મનને કોઈ શરણ કે આધાર થતા નવા પાપકર્મથી બચી શકાય છે. માટે પાપના
નહિ હોવાથી તે હંમેશાં અસ્થિર જ રહે છે. પરવિષયોથી ઉદયના સમયે સમાઘાન રાખી નવું પાપ કરતી સમયે
પાછું વળી જે મન પોતાના સ્વરૂપનાં ચિંતવનમાં સાવધાન રહેવું જરૂરી હોય છે. કહ્યું પણ છે હૃદ્ધ રોકાય છે તે સ્થિર બને છે. બાર ભાવનાનાં અભ્યાસથી બંધ સમય જીવ ચેતિયે,
જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યના
કારણે પરવિષયો પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા આવે ઉદય સમય શા ઉચાટ ?
છે. અને જ્ઞાનનાં કારણે પોતાના સ્વરૂપનો મહિમાં આવે
વિષયપ્રવેશ
૧૭.