SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાત્માની પ્રાપ્તિરૂપ આત્મહિતનું કાર્ય પોતાના આત્મહિતની ભાવના ઘરાવનાર ભિવ્ય જીવે બાર પુષાર્થથી થતું હોવા છતાં તેના માટેની પ્રેરણાની ભાવનાઓનો અભ્યાસ અને ચિંતવન વારંવાર કરવું આવશ્યક્તા હોય છે. આત્મહિતની પ્રેરણા માટે જોઈએ.બાર ભાવનાનું ચિંતવન જ સંસાર પ્રત્યે વૈરાગ્ય શુદ્ધાત્મસ્વરૂપની સાચી સમજણ દ્વારા શુદ્ધાત્માની પ્રાપ્તિ લાવી મોઢા માર્ગની રુચિ કરાવે છે. આ રીતે તે માનું પ્રોત્સાહન જરૂરી છે.બાર ભાવનાનો અભ્યાસ આત્મહિતના મોક્ષમાર્ગના પારમાર્થિક પંથ માટે પ્રેરણા શુદ્ધાત્મસ્વરૂપની સાચી સમજણ પૂરી પાડી શુદ્ધાત્માની અને પુરુષાર્થ પૂરો પાડી આત્મહિતના મોક્ષમાર્ગમાં પ્રાપ્તિ માટે આભહિતની પ્રેરણા આપનારો આગળ વઘારી સંસારના કારણભૂત પૌલિકકર્મોનો છે.આત્મહિતના પુરુષાર્થ માટે આત્મહિતની પ્રેરણાપૂર્વક ક્ષય કરાવે છે. આચાર્યશ્રી પદ્મનંદીના શબ્દોમાં દ્રઢ સંસારપ્રત્યેનો વૈરાગ્ય જરૂરી છે, જે પણ બાર ભાવનાનો (અનુરુપ) અભ્યાસ પૂરો પાડે છે. द्वादशापि सदा चिन्त्या, अनुप्रेक्षा महात्ममिः / બાર ભાવનાના અભ્યાસથી આત્માનું જ્ઞાન અને તદ્ભાવના મવયેવ, : ક્ષયગરમ // સંસાર પ્રત્યેનો વૈરાગ્ય એ બન્નેની પ્રાપ્તિ છે. ભાવાર્થઃ મહાપુરુષોએ નિરંતર બાર ભાવનાનું ચિંતવના બાર ભાવનાના અભ્યાસથી દેહાદિસંયોગી સાંસારિક કરવું જોઇએ. આ ચિંતવન જ આત્મહિતની પ્રેરણા અને પદાર્થોની અનિત્યતા, અશરણતા, અસારતા વગેરે પુરુષાર્થ દ્વારા મોક્ષમાર્ગમાં આગળ વધારી કર્મના ક્ષયનું સમજાય છે.અને તેથી સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ઉત્પન્ન થાય કારણ થાય છે. (પદ્મનંદીપંચવિંશતિ અધ્યાય 6, શ્લોક 42) છે.અને તેની સામે અસંયોગી શુદ્ધાત્માની નિત્યતા, શરણતા, સારાભૂતતા વગેરે પણ સમજાય છે. અને તેથી || 2. પ્રતિસ્કૂળ પ્રશંaો શૂમાધાન શુદ્ધાત્માની પ્રાપ્તિ માટેની રુચિ ઉત્પન્ન થાય છે. આ છે. રીતે બાર ભાવનાનો અભ્યાસ શુદ્ધાત્માના સ્વરૂપની સાચી સમજણ કરાવી શુદ્ધાત્માની પ્રાપ્તિ માટેના પ્રતિકળ સંયોગને કોઈ વિરોઘ કે રોષ વિના આત્મહિત માટે પ્રોત્સાહિત કરી આત્મહિતની પ્રેરણા સ્વીકારીને સહન કરી લેવાના વલણને સમાઘાન આપે છે, તેમ જ તે પ્રેરણા સાથે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. બાર ભાવનાનો અભ્યાસ પ્રતિકૂળ કરાવી શદ્ધાત્માની પ્રાપ્તિ માટેની મોક્ષમાર્ગની સંયોગોના પ્રસંગે સમાઘાન કરાવે છે. આત્મહિતની રુચિ ઉત્પન્ન કરાવી, ચિ અનુસારનો ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, નિષ્ફળતા જેવા પુરુષાર્થ પણ પ્રવર્તાવે છે. આ પ્રકારે બાર ભાવનાનો પ્રતિકૂળ સંયોગોના પ્રસંગે હતપ્રભ અને નિરાશ બની અભ્યાસ કરનારો જીવ સંસાર અને સાંસારિક પ્રવૃત્તિથી દુ:ખી થઈ જવાય છે. બાર ભાવનાનો અભ્યાસ આવા પાછો વળી શુદ્ધાત્માની પ્રાપ્તિ કરાવતી મોક્ષમાર્ગ અને સંયોગોને સ્વીકારીને તેને સહી લેવાનું વલણ શીખવે મોક્ષની આત્મહિતની પારમાર્થિક પ્રવૃત્તિ તરફ વળે છે. છે. તેથી તે પ્રતિકૂળ સંયોગોના પ્રસંગે સમાધાન તેથી બાર ભાવનાનો અભ્યાસ આત્મહિતની પ્રેરણા અને કરાવનાર છે. પુરુષાર્થ પૂરો પાડનારો છે. બાર ભાવનાના અભ્યાસથી પોતાના પરમ પવિત્ર સારભૂત શુદ્ધાત્માની સમજણ થાય છે. પોતાનો શુદ્ધાત્મા જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy