________________
છે. તેથી તે મન પરવિષયોથી પાછું વળી પોતાના અને સંસારનું પરિભ્રમણ હોય છે. તેથી સઘળાં સંસારનું સ્વરૂપનાં ચિંતવનમાં રોકાય છે. તેના કારણે મનની મૂળ કારણ મોહ જ છે. બાર ભાવનાનો અભ્યાસ કરવાથી સ્થિરતા થાય છે.
મોદ મંદ પડે છે. સાંસારિક પ્રવૃત્તિથી પરવિષયોનું પ્રવર્તન હોય છે.
બાર ભાવનાના અભ્યાસથી શરીરાદિસંયોગી પદાર્થોની તેથી મન સ્વાધીન નહિ રહેવાથી અસ્થિર બને છે, બાર
અનિત્યતા, અશરણતા, અસારતા, અસહાયતા, ભાવનાના અભ્યાસથી પરવિષયોનું આકર્ષણ ટળે છે.
અન્યત્વતા, અશુચિતા સમજાય છે. પોતાના આત્માનું અને પરવિષયોની પ્રવૃત્તિ મટે છે. આત્મહિતનાં સંરફારો અનતગુણો સાથેનું એકત્વ અને પરથી અન્યત્વપણું કેળવાય છે. તેથી મન પરવિષયોની સાંસારિક પ્રવૃત્તિથી.
પ્રતિભાસે છે. પરસંયોગોને લીધે ઉત્પન્ન થતા રાગાદિ પાછું વળી આત્મસ્વરૂપનાં ચિંતવનની પારમાર્થિક
આસવોની વિપરીતતા અને સ્વભાવના આશ્રયે ઉત્પન્ન પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. તેના કારણે મનની અરિથરતા મટીને
થતા સંવર-નિર્જરાની સમર્થતા સમજાય છે. મોહના કારણે સ્થિર થાય છે. આ રીતે બાર ભાવનાનો અભ્યાસ ચિત્તની
જીવ સંપૂર્ણ લોકમાં રખડે છે અને મોહને મટાડી તે લોકાષ્ટ્ર ચંચળતા ટાળી તેને રિથર કરાવે છે. આચાર્ય શ્રી
નિવાસ કરે છે. આત્મસ્વરૂપની સાચી સમજણરૂપ બોધિ પૂજ્યપાદના શબ્દોમાં દ્રઢઢ
જ જગતમાં દુર્લભ છે. આવી બોધિથી જ આત્માનો ઘર્મ (અનુષ્ટ્રપ)
થાય છે. આ પ્રકારે બાર ભાવનાના અભ્યાસના પરિણામે વિદ્યાભ્યાસ સંગરે ૩વશં uિતે મન: | પરમાં પોતાપણાની માન્યતારૂપમોહનું કોઈ કારણ રહેતું તd Sાનરસંગર., વત્તે ૩વતિgતે આ નથી અને તેથી તે અવશ્ય મંદ પડે છે. ભાવાર્થઃ લૌકિક અવિદ્યાના અભ્યાસથી ઉત્પન્ન થયેલા
મોહના કારણે થતી પોતાના ભાવોની મલિનતા વિષયાસક્તના સંસ્કારોના કારણે મન અવશ થવાથી
મટાડવા માટે બાર ભાવનાનો અભ્યાસ કરવાનો ઉપદેશ એટલે કે સ્વાધીન નહિ રહેવાથી તે વિક્ષિપ્ત એટલે કે
આપતાં આચાર્યશ્રી શુભચંદ્ર કહે છે દ્રઢ અસ્થિર થાય છે. અને તે જ મન બાર ભાવનાના
(અનુરુપ) અભ્યાસથી ઉત્પન્ન થયેલ આત્મજ્ઞાનના સંસ્કારોના કારણે વિનું વિત્ત મૃશં મત્ય, માવના માવશુદ્ધયે | પોતાની જાતે જ સ્વવશ એટલે કે સ્વાધીન થવાથી તે સ્થિર યા: સિદ્ધાંતમહાતબે, દેવદેવે: પ્રતિષ્ઠિત: // થાય છે.
(સમાધિતંત્ર : ગાથા ૩૭)
ભાવાર્થ : હે ભવ્ય! દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન
દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતોના પ્રબંધમાં પ્રતિષ્ઠિત થયેલી ૧ ૪. મોહને મંદ કરે છે.
આ બાર ભાવના છે. તેથી મોહથી મલિન થયેલાં તારા પર સાથેના એકત્વ કે મમત્વને મોહ કહે છે.
ભાવોની શુદ્ધિ માટે તારા ચિત્તમાં આ બાર ભાવનાનું સઘળાં સંસારનું મૂળ કારણ આ મોહ જ છે.
ચિંતવન કર. (જ્ઞાનાર્ણવ સર્ગ : ૨, શ્લોક ૧૫ ) બાર ભાવનાનો અભ્યાસ મોહને મંદ કરે છે.
૧ ૫. વિષય-૪ષાચના ઝેને ઉતા૨ે છે. શરીરાદિ પરપદાર્થોને પોતાપણે માનવાની અજ્ઞાનતા, બ્રિમણા કે મૂઢતા તે મોહ છે, મોહના કારણે સંસારી જીવને સ્પર્શાદ ઈન્દ્રયોના વિષયની રાગદ્વેષાદિ વિકારી ભાવો થાય છે. તેનાથી કર્મબંઘન આસક્તિ અને કોઘાદે કષાયોની પ્રગટતા હોય ૧૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના