________________
છે. આ વિષય-કષાય જીવના શુદ્ધસ્વરૂપનો ઘાત ઉઠે છે. તેથી આવો અભ્યાસ કરનાર પુરુષના હદયમાં કરાવી તેને આત્મહંતથી અળગો ૨ખાવનાર કષાયરૂપી અગ્નિ બૂઝાઇ જાય છે. પરંવષયો પ્રત્યેનો હોવાથી તે ઝેરરૂપ છે. બાર ભાવનાનો અભ્યાસ રાગભાવ ટળી જાય છે. આવા વિષય-કષાયના ઝેરને ઉતારનારો છે. (જ્ઞાનાર્ણવ : સર્ગ ૨ : કાદશાનુપ્રેક્ષાનો ઉપસંહાર : શ્લોક ૨ ) સંસારી જીવને સ્પર્શાદિ ઈન્દ્રિયોના વિષયોમાં
. વિપત્તિમાં વૈર્ય અને ચંપતિમાં સુખબુદ્ધિ હોવાથી તેને તેની આસક્તિ હોય છે. આ
નમ્રતા પ્રદાન કરે છે. ઉપરાંત પરપદાર્થો પ્રત્યેના મોહના કારણે કોદાદિ કષાયોની પ્રગટતા પણ હોય છે. આ વિષય- કષાય
ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગના સમયે પણ શાંતિ આત્મસ્વભાવનો ઘાત કરનાર હોવાથી તે એક પ્રકારનું
અને ઘીરજ રાખવી તેને વિપત્તિમાં ઝેર છે. વિષય-કષાયના ઝેરને ઉતારવા
શૈર્ય અને સાનુકૂળ સમયમાં પણ માટે બાર ભાવનાનો અભ્યાસ કાર્યકારી છે.
સાલસતા અને વિનયને વઘારવો
તેને સંપત્તિમાં નમ્રતા કહે છે. બાર બાર ભાવનાનો અભ્યાસ કરવાથી ઈન્દ્રિયવિષયોમાં આત્માનું સુખ નથી.
ભાવનાનો અભ્યાસ વિપત્તિમાં ધૈર્ય તેવી સમજણપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન
અને સંપત્તિમાં નમ્રતા પ્રદાન થાય છે. તેથી વિષયાસક્તિ ટળે છે. આ
કરાવનારો છે. બાર ભાવનાનો અભ્યાસ મોહને મંદ
પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ પાડનારો છે. મોહની મંદતા થતાં કષાયો
મુકેલ પરિસ્થિતિ, અપમાન, મંદ પડે છે. આ રીતે બાર ભાવનાનો અભ્યાસ વિષય- અવગણના, નિષ્ફળતા જેવા પ્રતિકૂળ સંયોગના પ્રસંગ કષાયને મંદ કરનારો એટલે કે તેનું ઝેર ઉતારનારો છે. સમયે પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવા તે
બાર ભાવનાનો અભ્યાસ કરવાથી પરવિષયોમાં વિપત્તિમાં ધૈર્ય છે અને તેથી વિઝા પુણ્યના ઉદયથી સુખબુદ્ધિ અને પરપદાર્થોના મોહરૂપ અજ્ઞાન ટળી જાય પ્રાપ્ત અઢળકઘન-દૌલત, માન-સન્માન જેવા સાનુકૂળ છે અને તેથી પરવિષયો પ્રત્યેનો અનુરાગ મટી જાય છે | સંયોગના પ્રસંગ સમયે પણ ભલાઈ રાખવી, સાલસતા અને કષાયરૂપી અગ્નિ શાંત થાય છે. તેથી સાંસારિક દાખવવી, વિનયને વઘારવો તે સંપત્તિમાં નમ્રતા છે. વિષય-કષાયના ઝેરને ઉતારવા માટે બાર ભાવનાનો
બાર ભાવનાનો અભ્યાસ વિપત્તિમાં વૈર્ય અને સંપત્તિમાં અભ્યિાસ નિરંતર કરવો જોઈએ તેમ ફરમાવતા આચાર્યશ્રી નમ્રતા પ્રદાન કરાવનારો છે. શુભચંદ્ર કહે છે દ્રઢદ્ર
અગાઉ જોઈ ગયા તે મુજબ બાર ભાવનાનો અભ્યાસ (આર્યા)
પ્રતિકૂળ પ્રસંગે સમાધાન કરાવનારો છે, જે વિપત્તિમાં વિધ્યાતિpપાયાન: વિમભતિ રાગો વિભીયતે વાત્તમ | શૈર્યનું કારણ બને છે. તેમ જ તે સંસારના વિષયउन्मिषति बोधदीपो हदि पुंसां भावनाभ्यासात् ।।
કષાયના કેરને ઉતારનારો છે, જે સંપત્તિમાં નમ્રતાનું કારણ ભાવાર્થ: આ બાર ભાવનાઓનો નિરંતર અભ્યાસ કરવાથી
બને છે. બાર ભાવનાના અભ્યિાસથી સંસારની
ક્ષણભંગુરતા, અશરણતા, અસારતા સમજાય છે. પાપઅજ્ઞાનરૂપી અંધકાર વિલય પામી જ્ઞાનરૂપી પ્રકાશ ખીલી
પુણ્યના ઉદયથી પ્રાપ્ત પ્રતિકૂળ-અનુકૂળ સંયોગો એ
વિષચપ્રવેરા
12