________________
કષાય એન યોગરૂપ અન્ય આસવાભાવો હોય કષાયો શક્તિ અને વ્યક્તિ એમ બન્ને પ્રકારે છે. આરાઘભાવનાનો અભ્યાસ મિથ્યાત્વાદિ હોય છે. અનંતાનુબંધી આદિ ચાર પ્રકારો કષાયોની આવોને હેયપણે સમજાવે છે. આસવોને હેયપણે અંતરંગ શક્તિ છે. આ અનંતાનુબંધી કષાયની સમજવાથી મિથ્યાત્વ અવશ્ય મંદ પડે છે. વ્યક્તિ કે પ્રગટતા ફોઘાદિ પણે હોય છે. આસવભાવનાનો અભ્યાસ જાણીતા આસવ
આસવભાવનાના અભ્યાસથી મિથ્યાત્વ મંદ પડે
છે. મિથ્યાત્વ મંદ થતાં જ મિથ્યાત્વ સાથે દ્વારા અજાણ્યા શુદ્ધાત્મસ્વભાવને પણ ઓળખાવે છે. આસવો દેય છે અને અનેક પ્રકારના સંબંધિત અનંતાનુબંધી કષાય પણ મંદ પડે આસવોની વચ્ચે અન્વયપણે રહેલ પોતાનો છે. અનંતાનુબંધી કષાય મંદ પડતાં તેની પ્રગટતા ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મસ્વભાવ પરમ ઉપાદેય છે. ક્રોઘાદિ કષાયોરૂપ જે થાય છે તે પણ અવશ્ય આસવો અનિત્ય, અશરણ, અસાર, અસહાય, ઉપશાંત થાય છે આ રીતે આસવમાવનાનો અભ્યાસ અશુચિ, દુ:ખરૂપ અને દુ:ખનું જ કારણ છે. ક્રોઘાદિ કષાયોને ઉપશાંત કરાવનારો છે. તેનાથી વિરુદ્ધ પોતાનો શુદ્ધાત્મસ્વભાવ નિત્ય, શરણરૂપ, સારભૂત, સહાયરૂપ, શુચિમય અને Kઉપઝંહા૨ > સુખનું જ કારણ છે. શુદ્ધાત્મસ્વરૂપની આ
આસવભાવનાનો અભ્યાસ અને તેનું ચિંતવન પ્રકારની સાચી સમજણ જ મિથ્યાત્વને મંદ કરાવનારી છે. તેથી પણ આસવભાવનાનો આ
આ રાગાદિ આસવમાવોને અત્યંત હેય અને પોતાના અભ્યાસ મિથ્યાત્વને મંદ કરાવનારો છે.
શુદ્ધાત્મસ્વભાવને પરમ ઉપાદેય તરીકે ઓળખાવે
છે. સંયોગીભાવરૂપ આસવો અને પોતાનો ૨. કલા ઉપશાંત કરાવે છે
અસંયોગી શુદ્ધાત્મસ્વભાવ એ બન્ને વચ્ચેનો
તફાવત અને ભેદને જાણતા આસવો હેયરૂપ જેનાથી સંસારની પ્રાપ્તિ થાય તેવા અને શુદ્ધાત્મસ્વભાવ ઉપાદેયરૂપ જણાય છે. ક્રોશ, માન, માયા, લોભ જેવા આ પ્રકારે આસવો અને આત્માના ભેદ વડે વિકારીભાવોને કપાયો કહે છે. તેનું હેય-ઉપાદેયપણું સમજાતાં નવીન આસવો આસવભાવનાનો અભ્યાસ કષાયોને ઉપશાંત થતાં નથી. અને આસવોને કારણે થતો નવીન કરાવનારો છે.
કર્મનો બંઘ પણ થતો નથી. આચાર્યશ્રી કુંદકુંદના
શબ્દોમાં દ્રઢ આસવભાવનાનો અભ્યાસ આસવને દેયપણે દર્શાવી આસવભાવોનો અભાવ કરાવવા માટે
(હરિગીત) હોય છે. કષાયો. પણ આસવભાવ જ છે. આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું મિથ્યાત્વરૂપ આસ્રવ મંદ પડતા કષાયપ આસ્રવ જાણે વિશેષાંતર, તદા બંઘન નહીં તેને થતું પણ અવશ્ય ઉપશાંત થાય છે.
ભાવાર્થ : જયારે આ જીવ પોતાના શુદ્ધાત્મસ્વભાવને આમ્રવોથી ભિન્ન જાણે છે. ત્યારે તેને નવીન કર્મનો બંધ થતો નથી.
| (સમયસાર : ગાથા ૭૧)
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્સની : બાર ભાવના