________________
- અશ્વિનભાવનાની કથા
મોક્ષની પાઘડી
વસુદેવ-દેવકીનો શ્રીકૃષ્ણ પછીનો આઠમો | સોમા સહિતની અનેક કન્યાઓ સાથે અને અંતિમ પુત્ર ગજકુમાર હતો. તે અનેક ગજકુમારના લગ્નનું મુહૂર્ત નક્કી થતાં પ્રકારના શુભ લક્ષણોથી યુક્ત, મહાવૈરાગી અને યાદવકુળમાં આનંદ વ્યાપી ગયો અને પરાક્રમી હતો. શ્રીકૃષ્ણને પણ પોતાનો નાનો ધામધૂમથી લગ્ન કરવા માટે તેઓ બધાં ભાઇ ગજકુમાર અત્યંત પ્રિય હતો. સુકોમળ દ્વારિકાપુરીમાં આવી પહોંચ્યા. તે સમયે કાયા અને મનોહર રૂપ ધરાવતા ગજકુમારે નેમિનાથ ભગવાન અનેક સ્થળોએ વિહાર કરીને યૌવનના ઊંબરે પગ મૂક્યો ત્યારે શ્રીકૃષ્ણ જાતે ગિરનાર પર્વત ઉપર સમવસરણ સહિત પસંદ કરીને કેટલીક ઉત્તમોત્તમ રાજકન્યાઓ | બિરાજમાન થયાના સમાચાર આવતાં યાદવો સાથે ગજકુમારનો વિવાહ સબંધ નક્કી કરાવ્યો. સૌ પ્રથમ ભગવાનના દર્શન કરવા માટે નીકળી તે ઉપરાંત સોમશર્મા શેઠ નામના બ્રાહ્મણની પડ્યા. ગજકુમાર પણ નેમિનાથ ભગવાનના ક્ષત્રિયાણી સ્ત્રીથી ઉત્પન્ન સોમા નામની દર્શન માટે અત્યંત રોમાંચિત થઇ અત્યંત સુંદર કન્યાનું કહેણ પણ સ્વીકારવામાં હર્ષોલ્લાસપૂર્વક સુવર્ણ રથપર સવાર થઇને આવ્યું.
આવી પહોંચ્યા. અને સમવસરણની શ્રીમંડપ
૭. આસવભાવના
૧૩૯