________________
૮. સંઘરભાવના
આસવના નિરોઘને સંઘર કહે છે. નિશ્ચયથી પોતાના ત્રિકાળ ધ્રુવ
શુદ્ધ સ્વરૂપમાં લીનતારૂપ વીતરાગભાવ જ આસવને અટકાવનારો निज स्वरुप में लीनता, निश्चय संवर जानि । સંવર છે. આવા નિશ્ચય સંવરપૂર્વક સમિતિ, ગુપ્તિ, સંયમ અને ક્ષમાદિ
દશ ઘર્મોપ શુમિરાગભાવ પાપને અટકાવનારો હોવાથી વ્યવહારથી સમિતિ સુર સંગમ ઘરમ, ઘર જ ર ર સંવર છે. સંવરાભાવનામાં આ પ્રકારનું ચિંતવન હોય છે. ૯. નિર્જરાભાવના
સંઘર સહિત આત્માના પ્રદેશોમાંથી પૂર્વબદ્ધ કર્મોનું ઝડી જવું
તેને નિર્જરા કહે છે. આવી નિર્જરાના કારણે પોતે લોકશિખર ઉપર संवरमय है आतमा, पूर्व कर्म झड जाय ।
પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ મોક્ષને પામે છે, તે નિર્જરાનું ફળ જિગ જ છે , તો રાબર ન થાત છે. જ્ઞાનીઓની આવી વિચારણાને નિર્જરાભાવના કહે છે. ૧0. લોકભાવના
હે મુનિ ! વ્યવહારથી છ દ્રવ્યસ્વરૂપ લોકનું સ્વરૂપ વિચારીને
| નિશ્ચયથી મિથ્યાત્વને મટાડનાર પોતાના શુદ્ધાત્મસ્વરૂપ નિજલોકનો लोक स्वरुप विचारि के, आतम रुप निहारि ।
| અનુભવ કરવો જોઈએ. આ બાબત લોકભિાવનાના ચિંતવનનો परमारथ व्यवहार मुणि, मिथ्याभाव निवारि ॥ કેoડ્રવર્તી વિચાર છે. ૧૧. બોuિદુર્લભભાવના
સમ્યત્વરૂપ બોધિ પોતાના આત્માનો સહજ સ્વભાવ છે. વર્તમાન મનુષ્યજીવનમાં તેની પ્રાપ્તિ માટેની સઘળી સુવિઘાઓ પણ છે. તેથી
તેને નિશ્ચયથી દુર્લભ કહી શકાય નહિ. તોપણ અનાદિ ભવબ્રિમણમાં बोधि आपका भाव है, निश्चय दुर्लभ नाहिं । બીજું બધુંય પ્રાપ્ત કર્યું પણ એકમાત્ર બોધિની પ્રાપ્તિ કયારેય થઈ નથી.
તેથી તેની પ્રાપ્તિ મુશ્કેલ માનવામાં આવે છે. આ રીતે બોધિની દુર્લભતા
છે, તે વ્યવહારથી કહી શકાય છે. આ બાબત બોuિદુર્લભ ભાવનાના બા એ જ દિન , પઇ વ્યવહાર છrft ને ચિંતવનનું કેન્દ્રબિંદુ છે. ૧ર. ઘર્મભાવના
દનજ્ઞાનમય જ્ઞાનચેતનાને જ આત્માનો ઘર્મ કહેવામાં આવે
છે. નિશ્ચયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગ પરિણતિ અને दर्श भानमय चेतना, आतम धर्म पखानि ।
વ્યવહારથી દયા, ઢામાદિક શુભરાગ પરિણતિ પણ આ ઘર્મમાં સમાવેશ (વા કામાકર નગર, પામે મત માનિ | પામે છે. ઘર્મ માટેની આ પ્રકારની વિચારણા તે ઘર્મભાવના છે.
વિલેપાર્લે મુંબઈ મુંબઈ બેંગ્લોર ઘાટકોપર રાજકોટ
આ પુસ્તકની પ્રકાશન અર્થે દાનમાં મળેલ રકમ રૂા. ર૧000/- ડો.મેહુલભાઈ એન. શાહ U.S.A. રૂા.૧૫00/- ડો.પારૂલબેન કામદાર રૂા.ર0000/- ડો.ગીતાબેન રોહીતભાઈ શાહ,
U.S.A.
રૂ.1001/- અરૂણાબેન રમેશભાઈ શાહ, રૂા.10000/- અરૂણાબેન કમલેશભાઈ પારેખ U.S.A. રૂા.1001/- નયનાબેન ભરતકુમાર શાહ રૂા.પ001/- પલ્લવીબેન પૃથ્વીરાજ શાહ સોનગઢ રૂા.1001/- ઈન્દિરાબેન દિલીપકુમાર શેઠ રૂ.પ00૧/- વૃજકુંવરબેન મગનલાલ મહેતા, વાંકાનેર રૂા.1001/- સંધ્યાબેન શૈલેષભાઈ શાહ રૂા.પ001/- ચંપકલાલ વિકમશી સંઘવીના મુંબઈ રૂા.50૧/- મહેન્દ્રભાઈ ભૂરાલાલ કામદાર સ્મરણાર્થે હ. ભરતભાઈ
ચિ.પારસના લગ્ન પ્રસંગે રૂ.પ000/- ગૌતમભાઈ શાહના સમરણાર્થે U.S.A. રૂા.500/- કલ્પનાબેન જયેશભાઈ શાહ 6.કુસુમબેન, કેદાર, દેવડી.
રૂા.પ0૧/- ચંદનબેન સુરેશભાઈ કામદાર રૂ.પ000/- જયશ્રીબેન કેશવલાલ શેઠ
U.S.A. રૂા.૫0૧/- રાજશ્રી પ્રતિક શાહ રૂા.પ000/- પ્રવિણભાઈ એન. શાહ
U.S.A. .૫0૧/ - ડો.હિતેશ જશવંતરાય શાહ રૂા.1001/- સુશીલાબેન શશીકાંત મહેતાના બેંગલોર
રૂ.૪૪૮)- બીપીન ભાઈ પોપટલાલ શાહ સમરણાર્થ 6.મનું ભિાઈ શેઠ.
રૂા.૩૫૧/- રંજનબેન ધીરજલાલ શાહ રૂા.3500/- પ્રીતિબેન નવીનભાઈ શાહ, બોરીવલી
રૂા.રપ૧ - રમેશચંદ નાનાલાલ માલાણી રૂ. રપ0૧/- જયાબેન અમૃતલાલ શેઠના મરણાર્થે સોનગઢ
રૂ. ૨૫૧/- બ્ર.નિર્મળાબેન પોપટલાલ શાહ
બોરીવલી. સુરત બોરીવલી, અમદાવાદ બોરીવલી બોરીવલી બોરીવલી સોનગd
૨પ૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના