________________
કાવ્ય નં.૪: પં. દીપચંદજીકૃત બારભાવના ૧. અનિત્યભાવના
દ્રવ્યદષ્ટિએ દરેક વરતુ એકરૂપ અને રિથર જણાઈ છે. અને તે જે વસ્તુ તે જ રામયે પર્યાયષ્ટિએ અનેકરૂપ અને
અરિથર જણાઈ છે. પર્યાયષ્ટિ તાળી દ્રવ્યદષ્ટિ કરવાથી दव्य दृष्टि से वस्तु थिर, पर्यय अथिर निहार ।
અસ્થિરતામાં પણ વસ્તુની રિથરતા જોઈ શકાય છે. તેથી
પર્યાયદષ્ટિએ થતા અરિથર સંયોગ-વિયોગમાં હર્ષ-વિષાદ તાલે uિr R, પિત્ત નિવાર | નિવારી શકાય છે. આવી વિચારણા તે અનિત્યભાવના છે. ર. અશરણભાવની
આ જગતમાં આ જીવને કોઈ ઈન્દ્ર, નરેન્દ્ર કે ખગેન્દ્ર પણ
શરણરૂપ નથી. નિશ્ચયથી પોતાનો શુદ્ધાત્મા જ પોતાને શરણરૂપ ફાઇન 1 નિત હો વાત , ઘર ના જાતિ સારી છે અને વ્યવહારથી તે શુદ્ધાત્માને ઓળખાવનાર અને ત્યાં
સુધી પહોંચાડનાર પંચપરમેષ્ઠિ શરણરૂપ છે. શરણના આવા નિ શતમ રાઈ, vમેરી બહાર | સ્વરૂપનું ચિંતવન તે અશરણ ભાવના છે.
3. સંસારભાવના,
જન્મ, પૃદ્ધાવરથા, રોગ અને મૃત્યુના કારણે જે ભયાવહ जन्म जरागद मृत्यु भय, पुनि जहं विषय कषाय ।
છે તેમ જ વિષય-કષાયને વશ જીવ જેમાં સુખ-દુ:ખને પામે
છે, તેને સંસાર કહેવામાં આવે છે. આવા સંસારની અસારતાની, તો ફુલ ૪૪ ના હો, તો સંસાર ૨૫ | વિચારણા તે સંસારાભાવના છે. ૪. એકત્વભાવના
પાપ-પુણ્યનું ફળ, સુખ-દુ:ખનો ભોગવટો, સંપત્તિ-વિપત્તિ, पाप पुण्य फल दुःख सुख, सम्पत विपत सदीव । જન્મ-જરા-મૃત્યુ વગેરે બઘાં પ્રસંગોમાં આ જીવ હંમેશાં એકલો
જ હોય છે. તે સમયે તેનો કોઈ સાથી કે સહાયક હોતો નથી. જન્મ રજા મત ગારિ સા, સર ગણા વીર | એકત્વના આવા સ્વરૂપનું ચિંતવન તે એકત્વભાવના છે. ૫. અન્યત્વભાવના
જે શરીરમાં પોતાનો આત્મા કાયમ રહે છે, તે શરીર જ ના તન ને નિત નિત છે. જો 1 લાખનો દોર , પોતાનું નથી. તો પછી જે પોતાથી પ્રત્યક્ષાપણે મિજા છે તેવા
પરદ્રવ્ય પોતાના કઈ રીતે હોય ? ન જ હોય. આ પ્રકારે સ્વgaણ નો ર. ગાતો હોય છે પરના ભેદજ્ઞાનની ભાવના ભાવવી તે અન્યત્વભાવના છે. ૬. અશુચિભાવના
| ઉત્તમ સુગંઘિત પવિત્ર પદાર્થ પણ શરીરની સંગથી અપવિત્ર
થઈ જાય છે. તેવા મલિન હાડ-માંસ-મળ-લોહીથી ભરેલી सुष्टु सुगंधित द्रव्य को, करे अशुचि जो काय ।
થેલી સમાન શરીરને શુચિ કઈ રીતે કહેવાય ? આ પ્રકારે શરીરનું
અશુચિપણું અને તેમાં બિરાજમાન આત્માનું શુચિપણ ચિંતવવું હત ના મન રાજર થa, તો હિમ શુર રાજ |તે અશુચિમાવના છે. ૭. આસવભાવના
મન-વચન-કાયના યોગદ્વારા થતાં શુભ-અશુમિ ભાવ मन बच तन शुभ अशुभ ये, योग आसव द्वार ।
એ આસવનો દ્વાર છે. આ આસ્રવ જીવને મહાકુટિલ અને દુ:ખ
દાયક એવા કર્મનું બંઘન કરાવે છે. આ પ્રકારે આસવના દેય જાત નિધિ નીર , મહા કિર કરાર | સ્વરૂપની વિચારણા તે આસવભાવના છે.
બારભાવનાના કાવ્યો
૨૫૯