________________
૮. સંઘરભાવના
જ્ઞાન-વૈરાગ્યપૂર્વકની વિચારણા અને મન-વચન-કાયની.
ગુપ્તિના બળે પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર રહેવું તેને ज्ञान विराग विचार के, गो मन वच काय ।
આરવના નિરોઘરૂપ સંઘર કહે છે. આ સંવરના સુખદાયક 1 કપ ગાજ છે, ન સંત | સ્વરૂપની વિચારણા તે સંવરાભાવના છે. ૯. નિર્જરાભાવના
પાંચ ઈન્દ્રિયોના વિષયનો નિરોઘ કરીને તેમ જ પાંચ
સમિતિ, ત્રણ ગુપ્તિ અને પાંચ મહાવ્રતોને ઘારણ કરીને ઈચછાના રાં ના મન , સમિતિ સુરત વત ઘાર અભિાવપૂર્વક વીતરાગ ભાવ૫ તપ કરવાથી કર્મની નિર્જરા
થાય છે. સંઘરપૂર્વક થતી નિર્જરા માટેની આવી ભાવના તે છા પિત્ત જ મા, જો નિત નિત છે નિર્જરાભાવના છે, 10. લોકભાવના
જીવ, પુદ્ગલ, ઘમાસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળદ્રવ્ય
આકાશની જેટલા ભાગમાં રહેલાં છે તે લોક છે. મનુષ્યાકાર पुदगल धर्म अधर्म जिय, काल जिते नभ माहि । લોકમાં કર્મના ઉદયને વશ જીવ અનેક પ્રકારના દુ:ખોને પામે
છે. કર્માધીન પરલોકને છોડીને આત્માધીન નિજ લોકમાં
નિવાસ કરવાથી લોકાણે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે તેવી રાજા જ તો જે વિષ તથા નિર ૬૪ rtરિ | હિમા 2 વોવના છે
૧૧. બોuિદુર્લભભાવના
સુરેન્દ્ર-નરેન્દ્રની પદવી, ઘન-ઘાન્યની સમૃદ્ધિ વગેરે બધુંય
આ જગતમાં અનેકવાર પ્રાપ્ત થયું છે. તેથી તે સુલભ છે, પરંતુ सबहि सुलम या जगत मै, सुर नर पद धन धान ।
સમ્યક્ત્વરૂપ બોધિ આ જીવે આજ સુધીમાં એકેય વાર પ્રાપ્ત
કરી નથી ; તેથી તે દુર્લભ છે. આ દુર્લભ બોઘિ જ મોક્ષમાર્ગનું दुर्लभ सम्यग्बोषि इक, जो है शिव सोपान ॥
પ્રથમ સોપાન છે તેવી વિચારણા તે બોધિદુર્લભભાવના છે. ૧૨. ઘર્મભાવના
પોતાને સંબોઘન કરીને કવિ પં. દીપચંદજી બીજાને પણ ઉપદેશે છે કે, હે આત્મન ! ઉત્તમ આત્મિક અતીન્દ્રિય સુખ
આપનાર નિશ્ચય ઘર્મ તો પોતાના ચૈતન્યસ્વરૂપી શુદ્ધાત્મામાં તપ તપ સંઘમ શાંત પુનિ, તારા ઘર્મ વ્યવહાર | રમણતારૂપ વીતરાગભાવ છે. આવા નિશ્ચય ઘર્મપૂર્વક કરવામાં
આવતા જપ, તપ, સંયમ, શીલ તેમ જ ત્યાગ જેવા
શુમિરાગભાવને વ્યવહારથી ઘર્મ કહેવાય છે. નિશ્ચય-વ્યવહાર “જીના નિષ તિગ, નિપા યુવરાજ | ઘર્મના આવા સ્વરૂપનું ચિંતવન તે ઘર્મભાવના છે. = = = = == == = = =
2 કરી રહી છે કે પાંચ સમવાયમાં પુરુષાર્થની મુખ્યતા
પાંચ સમવાયમાં પુરુષાર્થ જ આત્મહંતનું ચોક્કસ, વાસ્તવ, સત્ય અને સીધું ફારણ હોવાથી તે નિશ્ચયથી શારણ છે. પુરુષાર્થ સિવાયનાં બાઝનાં ઝારણો પુરુષાર્થ સાથે સંબંધીત તેમ જ પુરુષાર્થનાં પ્રતિપાદડ અને પ્રેરક હોવાથી વ્યવહારથી કારણ
છે. નિશ્ચય જ્ઞારણ હંમેશા એઝ અને માત્ર એ જ હોય છે. અને તે પોતાનો પુરુષાર્થ જ છે. પુરુષાર્થ એ આત્માની વીર્યશત છે. કે પોતાનું ફોઈપણ ક્રાય પોતાના પુરુષાર્થથી જ પરિણમે છે. કાર્યના પરિણમન માટેનો સંચાલg બળ કે ઊજી પોતાનો પુરુષાર્થ જ હોય છે p® છે. તે જ્ઞાર્યની ઉત્પાદg પ્રક્રિયામાં સીધી રીતની સામેલગીરી ધરાવે છે. તેથી પુરુષાર્થ એ ઉપાદન ઝારણ છે. ઉપાદન શારણ પણ એge
જ હોય છે અને તે પુરરુષાર્થ જ છે. પોતાના આત્મહંતનું ફોઈપણ જ્ઞાર્ય પોતાના પુરુષાર્થને અનુસરીને નિયમથી થતું હોવાથી - પુરુષાર્થ એ નિયામક ફારણ છે. પુરુષાર્થ સિવાયના બાકીના કારણો ઝાયુના નિયામ નથી. તેથી પાંચ સમવાયમાં પુરુષાર્થની છેમુખ્યતા છે.
(લેખકનાં આગામી પ્રકાશન પાંચ સમવાયમાં પુરુષાર્થ પ્રકરણ-૧માંથી)
૨૬૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના