________________
કાવ્ય નં.૫: પં.ચુગલકિશોરકૃત બારભાવના બારભાવનાની ભૂમીકા
સંસારરૂપી વનમાં હોંશભેર ભ્રમણ કર્યું. તેના કણ-કણને
મન ભરીને માણ્યું. તોપણ ઝાંઝવાના જળની પાઈ | દોહ भव वन में जी भर घूम चुका, कण-कण को जी भर-भर देखा । મૂકવાથી જેમ હરણની તૃષા છીપતી નથી. તેમ સંસારમાં ક્યાંય
સુખનો એક અંશ પ્રાપ્ત થતો નથી તેથી સંસાર પ્રત્યેના વૈરાગ્યના જન જા તુwા જે તીરે, મુક્ષ મિની પુત્ર શ્રી ના કારણભૂત બારભાવના ભાવું છે. ૧. અનત્યિભાવના
જગતનાં સઘળાં સ્વપ્નાં જૂઠાં છે, મનનાં બઘાં અરમાનો
પણ મિથ્યા છે. કેમ કે, તે અનુસાર પ્રાપ્ત થતાં તન-જી વન - झूठे जग के सपने सारे, झूठी मन की सब आशायें । યૌવન વગેરે બધુંય પHકવારમાં પલટાઈ જનાર હોવાથી
ક્ષણભંગૂર છે, અરિથર છે. આ પ્રકારની વિચારણા તે તન-રીત-dra-, મન જે મHIઈ અનિત્યમિાવના છે. ૨. અશરણભાવના
મહાબળવાન રોનાનો અઘિપતિ સમ્રાટ પણ પોતાના
મરણની ક્ષણને ટાળી શકતો નથી કે કોઈ મૃત કાયામાં પોતાના समाट महावल सेनानी, उस भण को टाल सकेगा क्या? | હર્ષિત જીવનને ઉમેરી તેને સજીવન કરી શકતો નથી, તે તેનું
અશરણપણું સૂચવે છે. આ પ્રકારની વિચારણા તે अशरण मत काया में हर्षित, निज जीवन डाल सकेगा क्या? ॥ 3. સંસારભાવના
| હે પ્રભુ ! સોનું, સ્ત્રી, મહેલો જેવી સુવિઘાઓમાં પણ મને એક ક્ષણમાત્ર પણ કિંચિત્ સુખ મળી શક્યું નથી. તેથી સંસારમાં
જેને રાખી માનવામાં આવે છે તે પણ સુખના આભાસરૂપ જ संसार महा दुख सागर के, प्रभु दुःखमय सुख आभासों में |
હોવાથી દુ:ખમય છે. સંસાર મહાન દુ:ખોના દરિયા સમાન
જ છે. સંસારની આ પ્રકારની અસારતાનું ચિંતવન તે મુન્નો 1 મિના પુત્ર મ ણી, રંજન રામર સાદો જો સંસારાભાવના છે. ૪. એકત્વભાવના
અનેક પ્રકારની અવરથાઓમાં પોતાના આત્માનું એકરૂપપણું કે એકત્વ ઘરાવાનારો હું શરીર, સંપત્તિ વગેરેને પોતાનો સાથી
કે સહાયક માનતો હતો, પરંતુ તેઓ બઘાં મને છોડીને જતા मैं एकाकी एक त्व लिए, एकत्व लिए सब ही आते । રહે છે. તેથી આ બધાં સંયોગો વચ્ચે પણ હું એકલો છે. આ
રીતે જગતના બઘાં આત્માઓ પણ પોતાનું એકત્વ ટકાવીને
આવતા જતા રહે છે. અને કોઈ કોઈને સહાય કરતું નથી. તન ઘર જો સારી સમક્ષ થા, પૂર જે બી કોર તો તે છે આ પ્રકારનું ચિંતવન તે એકત્વભાવના છે. પ. અન્યત્વભાવના
કોઈ પરસંયોગો મારા થયા નથી તેથી હું આ સઘળાં
સંયોગોથી નિરાળા પ્રકારનો અત્યંત મિશ અખંડ પદાર્થ છું. રે 1 ( ર મ રે, ગતિ ગણ તાતા K L 6 પોતામાં પરથી ભિન્નપણું રાખી પોતાના સમતારૂપી રસને નિજ મેં સનાત નિક, નિર તમ ને તારા હૃ પીનારો છું. આ પ્રકારની ભાવના તે અન્યત્વભાવના છે. ૬. અશુચિભાવના
જેના શણગારમાં મારું આ કિંમતી મનુષ્યજીવન બરબાદ
થઈ જાય છે તેવા અત્યંત અપવિત્ર જડ શરીરની સાથે મારા जिसके अंगारों में मेरा, यह महंगा जीवन घुल जावा ।
આ પરમ પવિત્ર પૈતન્યનો શો સબંઘ છે ? કોઈ પણ સંબંઘ अत्यन्त अशुचि जड काया से, ईस चेतन का सा नाता ॥ નથી. આ પ્રકારની વિચારણા તે અશુચિભિાવના છે. ૭. આચવભાવના
મન-વચન-કાયા દ્વારા શુભાશુભભાવોમાં મારો ઉપયોગ
રાત-દિવસ ચાલ્યા કરે છે અને તેથી પૌલિકકર્મોનું दिन रात शुभाशुभ भावों से, मेरा व्यापार चला करता ।
આત્મપ્રદેશોમાં આવવારૂપ આસવનું વાર ખુEલું રહે છે. આ બત (ાળી મા , ગાતા પ (ત છે પ્રકારનું ચિંતવન તે આરાઘભાવના છે.
બારભાવનાના કાવ્યો