________________
કાવ્ય નં.૩: ૫. જયચંદજી છાબડાકૃત બારભાવના ૧. અનિત્યભાવના
ત્રિકાળ દ્રવ્યસ્વભાવની દ્રવ્યદષ્ટિએ જગતનાં બઘાં પદાર્થો નિત્ય છે અને તે જ પદાર્થ તે જ સમયે પર્યાયદષ્ટિએ જોવામાં આવે તો
તેમાં નિત્ય કોણ છે ? એટલે કે પર્યાયદ્રષ્ટિએ કોઈ નિત્ય હોતું નથી. दव्य रुप कर सर्व थिर, परजय घिर है कौन ।
તેથી પર્યાયદષ્ટિની અનિત્યતાને ગૌણ કરી એટલે કે પર્યાય અપેક્ષાએ
થતા સંયોગ-વિયોગમાં હર્ષ-ખેદ મટાડી પોતાના આત્માને દ્રવ્યદષ્ટિએ ૬૦ રષ્ટિ મા નો પર્વ ના ૪ર જોર || નિત્યપણે નિહાળવો એ જ અનિત્યામાવનાનો આશય છે. ૨. અશરણભાવના
આ જગતમાં નિશ્ચયથી પોતાનો શુદ્ધાત્મા અને વ્યવહારથી
પંચપરમેષ્ઠિદ્ર બે જ શરણ છે. આ બે સિવાય અન્ય કોઈને શરણ શુઢામ ગઢ પંજાઇ, સરનો હોય છે. માનવાની કલ્પના વ્યર્થ છે, જે જીવને મિથ્યા-મોહના ઉદયના કારણે
હોય છે. અન્યને શારણ માનવાનો મિથ્યા- મોહ મટાડી પોતાના मोह उदय जिय के वृथा, आन कल्पना होय ॥ શુદ્ધાત્માના સાચા શરણને શોઘવું એ જ અશરણભાવનાનો સાર છે. 3. સંસારભાવના
પરદ્રવ્ય પોતે સુખ-દુ:ખરૂપ નથી. પરંતુ પારદ્રવ્ય પ્રત્યે પ્રીતિરૂપ
રાગ કે અપ્રીતિરૂપ દ્વેષ જ સુખ-દુ:ખરૂપ છે. તેથી પરદ્રવ્યના લો परदव्यन है प्रीति जो, है संसार अगोध ।
થતી પરપરિણતિરૂપ રાગ-દ્વેષ જ આત્માનો સંસાર છે. અને આ સંસારમાં સુખ માનવું તે જ અજ્ઞાન છે. આ અગાનનું ફળ સંસારની
ચારમતિમાં બ્રિમણ છે, એમ શાસ્ત્રોના પાણાનીઓ કહે છે. આ રીતે ताको फल गति चार में, भमण कहो श्रुत शोध ॥ સંસારને અસાર માનવાની વિચારણા તે સંસારમાવના છે. ૪. એકત્વભાવના
પારમાર્થિક દ્રવ્યદષ્ટિથી જોવામાં આવે તો બઘાંય આત્માઓ એકરૂપ જ છે. આત્માનું એકરૂપપણું તેના નિર્વિકલ્પ સર્વજ્ઞસ્વભાવે
છે. આ જ આત્મા વ્યવહારિક પર્યાયષ્ટિએ જોવામાં આવે તો परमारथ त आतमा, एक रूप ही जोय । કર્મનિમિત્તથી થતાં અનેક પ્રકારના વિકલ્પોરૂપે છે. દ્રવ્યદષ્ટિના
એકત્વના આશ્રયથી આ સઘળાં વિકલ્પો ટળે છે. અને તેથી એકત્વરૂપ
સર્વજ્ઞસ્વભાવ જેવી સર્વજ્ઞદશા પ્રગટે છે. આવી વિચારણા તે * જામા તિજ ઘને, રિત ના રાવ હોય છે એકત્વભાવના છે. ૫. અન્યત્વભાવના
પોતપોતાની સત્તાને જાળવી રાખીને બધી વસ્તુ સ્વતંત્રપણે વિલાસ
કરતી રહે છે. તેથી કોઈ કોઈમાં હસ્તક્ષેપ કરતું નથી અને કરી શકતું મને ગાને , સર નિજ 1 પણ નથી, બઘાં પદાર્થો એકબીજાથી તદ્દન નિમિત્ત અને સ્વતંત્ર છે.
પરપદાર્થને પર માનવાથી પરઢષ્યનું મમત્વ ટળી જાય છે. આવા તેરે ગીર તપ, પૂર તે મમત થાવ એ પ્રકારનું ચિંતવન તે અન્યત્વભાવના છે. ૬. અશુચિભાવના
પોતાનો આત્મા એકદમ નિર્મળ પરમ પવિત્ર છે. અને શરીર
- અત્યંત અપવિત્રતાનું જ ઘર છે. તેથી હે ભવ્ય ! સ્વભાવથી જ અશુચિ નિર્મલ ગજની ગરમ, ૨૪ અપાવન હર એવા શરીર પ્રત્યેનો સ્નેહ તજો અને પોતાના પરમ શુચિ શુદ્ધ સ્વભાવનું આજ અશ્વ ના નવ , પ સ તગો સનેહ |ી દયાન ઘરો. આ પ્રકારની ભાવના તે અશુચિ ભાવનો છે.
નિશ્ચયનયની અપેક્ષાએ જોવામાં આવે તો પોતાનો આત્મા માત્ર ૭. આચવભાવના
જ્ઞાનમય એટલે કે ગાયક જ છે. બઘાંય પ્રકારના વિભિાવ પરિણામરૂપ
આસવભાવ તેમાં છે જ નહીં. જ્ઞાયક આત્માના અજ્ઞાનના કારણે ઉત્પન્ન आतम केवल भान भय, निक्षय दृष्टि निहार । થતા આસવભાવ વિકારવા યોગ્ય એટલે કે મારી હઠાવવા યોગ્ય છે.
આ રીતે ગાયક આત્માનું ઉપાદેયપણું અને આસપાભાવોનું દેયપણું સર લિબાર Tન મક, ગાજર ખાવ મા છે વિચારવું તે આચવાભાવના છે.
બારભાવનાના કાવ્યો
૨પ૭