________________
ITI
ITI ITI
LITTLE :
L.
f
t
a: h
Salasasக்காகாயாயாயாயாயாயாயாயாங்கானாகையdam
)
છે. તેથી પોતાના માટે પોતાનો આત્મા જ શરણ છે ઉપરોક્ત પ્રકારે પોતાના માટે પોતાનો ત્રિકાળ ધ્રુવ અને આત્મા સિવાયનું બધુંય અશરણ છે. શુદ્ધાત્મા જ શરણ છે અને તે સિવાયના સઘળાં સંયોગો તે જ રીતે જે શુદ્ધ ન હોય તે અશુદ્ધ હોય. અશુદ્ધતા
અને સંયોગીભાવો અશરણ છે. બીજાના સંબંઘથી જ સંભવતી હોવાથી પરસાપેક્ષ હોય
શુદ્ધાત્મા જ શરણ છે ! છે. પરસાપેક્ષ હોય તે વિભાવ જ હોય અને સ્વભાવન હોય. વસ્તુ પોતાના સ્વભાવથી જ અશુદ્ધ હોય તો અશુદ્ધતાનાં અનેક પ્રકાર હોવાથી સ્વભાવના પણ અનેક
शुद्धातम अरु पंच गुरु, जग में सरनौ दोय । પ્રકાર થાય. પરંતુ સ્વભાવ તો હંમેશાં એક જ પ્રકારે હોય મોદ ૩દ્રય નિય છે વૃથા, શાન bભાના હોય || છે. સ્વભાવની એકરૂપતા શુદ્ધતામાં જ સંભવે છે. તેથી
| ભાવાર્થ : નિશ્ચયથી પોતાનો શુદ્ધાત્મા અને જે સ્વભાવ હોય તે શુદ્ધ જ હોય. વળી શુદ્ધતામાં અનુકૂળતા
વ્યવહારથી પંચપરમેષ્ટિ એ બે જ પોતાને શરણ છે. આ છે અને અશુતામાં પ્રતિકૂળતા છે. સ્વયંસિદ્ધ વસ્તુનો
સિવાય અન્ય કોઇને શરણ માનવું તે મોહના ઉદયને સ્વભાવ વસ્તુને અનુકૂળ ન હોય તો વસ્તુમાં વસ્તુપણું જ
વશ થતી અજ્ઞાનીની જૂઠી કલ્પના છે. સંભવે નહિ. તેથી પણ વસ્તુ પોતાના સ્વભાવથી શુદ્ધ
(પ.જયચંદજી છાબડાકૃત અશરણભાવના) જ હોવી જોઈએ. આ ઉપરાંત અશુદ્ધતા ગમતી નથી,
જે પોતાને સહાયક, રક્ષક કે આશ્રયદાતા હોય તેને અશુદ્ધતા દેતી નથી માટેપણ અશુદ્ધતા વસ્તુનો સ્વભાવ
શરણ કહેવાય છે. જે શરણ હોય તે નિત્ય, શુદ્ધ, નથી. જે સ્વભાવ ન હોય તે વિભાવ હોય. વિભાવ હંમેશાં
પોતાનાથી અભિન્ન અને ત્રિકાળી દ્રવ્યરૂપ હોય છે. આવું પલતીપર્યાયરૂપ અનિત્ય હોય છે. અનિત્ય હોયતેઅશરણ
સ્વરૂપ શુદ્ધાત્માનું છે, તેથી પોતાના માટે પોતાનો હોય. તેથી જ્યાં શુદ્ધતા ત્યાં પારણતા અને અશુદ્ધતા ત્યાં
શુદ્ધાત્મા જ એક માત્ર શરણ છે. આ શુદ્ધાત્માની પ્રતિક અપારણતા, પોતાનો ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવ જ
સમા પંચમેષ્ઠિ શુદ્ધાત્માના સ્વરૂપને ઓળખાવનાર શુદ્ધ હોવાથી શરણરૂપ છે અને તે સિવાયના સઘળાં
હોવાથી વ્યવહારથી શરણ છે. આ સિવાય અન્ય કોઈ સંયોગો અને સંયોગીભાવો અધ્રુવ પલટતી પર્યાયરૂપ
સંયોગો કે સંયોગીભાવને શરણ માનવા તે અજ્ઞાની હોવાથી અશરણ છે. શરણરૂપ શુદ્ધાત્મા પોતાથી
જીવની જૂઠી કલ્પના છે. અમિન હોય છે અને અશરણરૂપ સંયોગો અને સંયોગીભાવો પોતાથી ભિન્ન હોય છે.
અજ્ઞાની જીવને દર્દ સમયે ડોક્ટર, મુશ્કેલી વખતે શરણ અને અશરણની ઉપરોકત સમજૂતી
મિત્ર, સંકટ સમયે સંપત્તિ અને કોઈ પણ સમસ્યા ટાણે
સગાવહાલા શરણ ભાસે છે. પણ તે એક બ્રિાંતિ છે. કેમ અનુસારનો તેમનો ભેદ નીચેના કોઠા અનુસાર ટૂંકમાં દર્શાવી શકાય છે.
કે, જે પોતે જ નાશવંત હોવાથી અશરણ હોય તે બીજાને | શરણ | અટારણ |
શરણરૂપ થઈ શકે નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ર્તા૧, નિત્ય હોય ૧. અનિત્ય હોય
હર્તા ન હોવાથી પણ કોઈ કોઈનું શરણ નથી. ૨. શુદ્ધ હોય
૨ અશુદ્ધ હોય 3. ત્રિકાળી દ્રવ્યરૂપ હોય |3. પલરતી પર્યાયરૂપ હોય
જેને શરણ માનવામાં આવે છે તે સંયોગોના લો ૪. પોતાથી અભિન્ન હોય |૪. પોતાથી ભિન્ન હોય હંમેશાં સંયોગીભાવ એટલે કે રાગ જ થાય છે. રાગ ૫. ઉપરોક્ત કારણે પોતાનો પ. ઉપરોક્ત કારણે સંયોગો અને
આત્માના શુદ્ધ સ્વભાવનો ઘાતક હોવાથી આકુળતાનો શુછાત્મા ફારણ જ છે. સંયોગી માવો અશરણ છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની
ની : બાર ભાવના