________________
ઉત્પાદક છે. તો આવા આકુળતાના ઉત્પાદક સંયોગ કે અશરણનું લક્ષ અને આશ્રય છોડી શરણનું લક્ષ સંયોગીભાવ શરણ કેમ કહેવાય ? ન જ કહેવાય. અને આશ્રય મેળવવાનો ઉપાય વિચારવો તે | ગમે તે પ્રકારનું દર્દ હોય, મુશ્કેલી હોય, સંકટ હોય અશરણભાવનાની ચિતવન પ્રષ્ક્રિયા છે. કે સમસ્યા હોય તે સમયે પોતાનો શુદ્ધાત્મા જ પોતાનું
અજ્ઞાની જીવ અજ્ઞાનવશ અને કોઈ વાર જ્ઞાની જીવ શરણ છે. શુદ્ધાત્માના લક્ષે પ્રતિકૂળતાઓ વચ્ચે પણ
અસ્થિરતાજન્ય રાગવશ પોતાને જે ઈષ્ટ હોય તેની સુરક્ષા શાંતિ અને સમાધિ રહે છે. શુદ્ધાત્માના આશ્રયે કોઈ કરવા અને અનિષ્ટ હોય તેનાથી બચવા માટે પ્રયત્ન પણ આપત્તિનો અંત હોય છે. તેથી શુદ્ધાત્મા જ શરણ છે.
કરતો જોવામાં આવે છે. પરંતુ યથા સમયે પલટી જનાર પોતાના શુદ્ધાત્માને ઓળખી તેનું શરણ અંગીકાર ઈષ્ટ અવસ્થાની સુરક્ષા થઈ શકતી નથી કે યથા કારણે કરેલ છે એવા મુનિરાજને ભયંકર ઉપસર્ગ આવી પડે આવનાર અનિષ્ટ અવસ્થાથી બચી શકાતું નથી. વળી તોપણ તે તેને કોઈ પીડા ઉપજાવી શકતું નથી. ઉપસર્ગ તે ઈષ્ટ અવસ્થાની સુરક્ષા કે અનિષ્ટ અવસ્થાથી બચવા પણ તેમને મિત્ર સમાન જણાય છે. ઉપસર્ગ સમયે માટે જેના તરફ નજર દોડાવે છે તે બાહ્ય સંયોગો અને શુદ્ધાત્માનું ઉગ્ર અવલંબન કરી તેઓ કેવળજ્ઞાન અને સંયોગીભાવો અશુદ્ધ અને અનિત્ય અવસ્થારૂપ હોવાથી મોક્ષ પ્રગટાવે છે. તેથી પોતાનો શુદ્ધાત્મા જ પોતાને પોતે જ અસુરક્ષિત અને અશરણ છે અને તેથી તે અન્યને નિશ્ચયથી શરણ છે.
સુરક્ષા કે શરણ આપી શકતા નથી. નિશ્ચયથી નિત્ય જે પોતે શરણ નથી તોપણ સાચા શરણના સાઘન કે અને શુદ્ધ એવો પોતાનો શુદ્ધાત્મસ્વભાવ જ પોતાને નિમિત્ત હોય તેને ઉપચારથી એટલે કે વ્યવહારથી શરણ શરણ છે અને વ્યવહારથી તે શુદ્ધાભસ્વભાવને કહેવાય છે. દેવ-ગુરૂ-ઘર્મ આ રીતે વ્યવહારથી શરણે ઓળખાવનાર અને શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિનો માર્ગ છે. દેવ-ગુરૂ-ઘર્મના શરણે મરણથી બચી શકાતું નથી બતાવનાર વીતરાગી દેવ-ગુરુ-ઘર્મ શરણ છે. પણ મરણના ભયથી જરૂર બચી શકાય છે. દુ:ખદર્દકાળી
સંસારી જીવનું સમગ્ર જીવન અશરણ જ છે. તોપણ શકાતા નથી પણ દુ:ખદર્દ સમયે શાંતિ, સમાઘાન,
અશરણતાને સારી રીતે સમજવા માટે મરણનું ઉદાહરણ સહનશીલતા કેળવવાની શિક્ષા મેળવી શકાય છે. પોતાને
લેવામાં આવે છે. કેમ કે, સંસારી જીવ પોતાના ઈષ્ટ પોતાના સાચા શરણ એવા શુદ્ધાત્માનો પરિચય હોતો
એવા શરીરની સુરક્ષા અને અનિષ્ટ એવા શરીરના નથી, તેનો પરિચય અને પ્રાપ્તિ દેવ-ગુરુ-ઘર્મના નિમિત્તે
વિયોગરૂપ મરણથી બચવા અથાક પ્રયત્નો કરતો થાય છે. તેથી દેવ-ગુર-ઘર્મ વ્યવહારથી શરણ છે.
જોવામાં આવે છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપિત ઘર્મ એ ચાર શરણ કહેવામાં આવે છે. તે પણ વ્યવહારથી શરણ
શરીરની સુરક્ષા અને મરણથી બચવા માટે મણિછે. નિશ્ચયથી શરણ એક જ હોય છે અને તે પોતાનો
મંત્ર-તંત્રની આરાધના કરવામાં આવે છે. ડાયેટીશીયનો શુદ્ધાત્મા જ છે.
અને ડોકટરોની ફોજ ખડે પગે હાજર રાખવામાં આવે
છે. શરીરની સુરક્ષા માટે મોટા મોટા ગઢ બનાવવામાં અશરણભાવનામાંચિતવનપ્રક્યિા આવે છે અને ભરી બંદૂક્યારી કમાન્ડોની ફોજ રાખવામાં
આવે છે. પોતાની સુરક્ષા માટે કોઈ તો કુદેવની પણ અશરણને અશરણ તરીકે તેમ જ શરણને
ઉપાસના કરે છે. અને ભૂવા-ભરાડીને ત્યાં આંટાફેરા શરણ તરીકે સાચી રીતે સમજી ત્યારપછી
હા-નાનzin-In-નાપા 11-11--i[ niritત-ત-ન-વનપાન
ક
રાત-1 - 21 miri
શાહarગાળાપાતળાપણાકાર કnetiાઇ, wiઇશાવાયાઇ માયાપાશાયા છે
૨. અારણભાવના