SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ લગાવે છે. મરણ સમયે મરણથી બચવા કોઈ પણ ઉપાય પળ અશરણ છે. તોપણ તેમાં મૃત્યુના પળની અશરણતા બાકી રાખવામાં આવતો નથી અને બીજો કોઈ ઉપાય ન સરળતાથી સમજાય તેવી છે. મૃત્યુનાં પ્રસંગને રહે ત્યારે મૃત્યંજયના જાપ કરાવવામાં આવે છે. તોપણ અશરણભાવનાનું કારણ કે સાઘન માનવામાં આવે છે. કોઈ પોતાના શરીરની સુરક્ષા કરી શક્તો નથી કેમરણથી વર્તમાનપત્ર વાંચો કે ટી.વી.ના ન્યૂઝ સાંભળો તો બચી શકતો નથી. રોજેરોજ કુદરતી આપત્તિઓ, ભયંકર અકસ્માતો અને જગતમાં અમર કહેવાતા દેવો પણ મરણ તો પામે જ આતંકવાદના કારણે થતા અકાળ મૃત્યુના સમાચાર છે. સ્વર્ગ જેનો કિલ્લો છે, દેવો જેની સેવા કરે છે, વજ જાણવા મળે છે. બહારનું કારણ ગમે તે હોય પણ જેનું હથિયાર છે અને ઐરાવત હાથી જેનું વાહન છે એવો આયુષ્યનો ઉદય પૂરો થતાં કોઈ કોઈને બચાવી શકતું ઈન્દ્ર પણ મરણને પામે છે. નવનિઘાન, ચૌદ રત્નો અને નથી. આયુષ્ય પૂરું થતાં સમયે રક્ષક પણ ભિક્ષકની ચતુરંગ સેના ઘરાવતા ચક્રવર્તન પણ મરણ સમયે કોઈ ભૂમિકા ભજવે છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રઘાન ઈન્દીરા શરણ આપી શકતું નથી. તો તરણાતુલ્ય તુચ્છ પ્રાણીને ગાંધીને તેમની સુરક્ષા માટે રખાયેલા સૈનિકોએ જ મરણ સમયે કોણ શરણ હોય ? ગોળીઓથી વીંધી નાખ્યા હતા. કેટલાંક લોકો એમ કહે છે કે મને મરણથી બચાવનાર ઓપરેશન થીયેટરમાં બીજા સહાયક ડોકટરો સાથે મારા જીવનદાતા આ ડોકટર . પણ વાસ્તવમાં કોઈ દર્દીના હદયનું ઓપરેશન કરતો ડોકટર પોતે જ કોઈનું જીવનદાતા નથી. દરેક જીવ પોતાના આયુષ્યના હૃદયરોગના હુમલાથી તત્કાલ મરણ પામે છે. ત્યારે તેની ઉદય અનુસાર જીવે છે ત્યારે બાહ્ય નિમિત્ત તરીકે તેની પોતાની ડોકટરી વિઘા, અન્ય સહાયક ડોકટરોની સારવાર કરનાર ડોકટર હોય છે. પણ ડોકટરને કારણો સારવાર, તેનું દવાખાનું કે દવા કોઈ કામ આવતા નથી. તેનું જીવન નથી. ડોકટર પોતે જ પોતાના મરણથી બચી ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ મહારાજાની શકતો નથી. દ્વારિકા નગરી સળગીને ભસ્મીભૂત થઈ ગઈ અને તેને જેમ મરણ સમયે જીવને કોઈ શરણ નથી, તેમ કોઈ બચાવી શક્યું નહિ. કૃષ્ણમહારાજા પોતે થાકજીવનના દરેક તબક્કે, દરેક પ્રસંગે, દરેક સમયે આ તરસથી ત્રાસીને આડા પડ્યા અને પારધિના બાણથી જીવને અન્ય કોઈ શરણ હોતું નથી. નિત્ય અને શુદ્ધ તેના શરીરના પાંચેય પદ્ધો વીંઘાઈ ગયા અને તેઓ મરણ એવો પોતાનો ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા જ પોતાને શરણ પામ્યા. આ સમયેતેની પાસેથરન પુરજ્ઞઅને બળભદ્ર છે અને વ્યવહારથી વીતરાગી દેવ-ગુ-ઘર્મ શરણ છે. જેqો ભાઈ હોવા છતાં પણ તેઓ તેમને બચાવી ન શક્યા. તેથી અન્યનું લક્ષ છોડી વીતરાગી દેવ-ગુ-ઘર્મના મરણ સમયે સ્ત્રી-પુત્ર-પરિવાર, સગા-સંબંધીઓશરણે પોતાના શુદ્ધાત્માનું શરણ શોઘવું એ જ અશરણ મિત્રો, ડોકટર-દવા-દવાખાના, સત્તા-સંપત્તિ-સન્માન ભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. વગેરે હોય પણ કોઈ પોતાનું દર્દ ઓછું કરી શકતું નથી કે અશરણભાવનાનું કારણ કે સાધના મરણથી બચાવી શકતું નથી. સાક્ષાત્તીર્થકર ભગવાન પણ પોતાના આયુષ્યની મનુષ્યના જીવનના કોઈપણ દુ:ખ, દર્દ કે આપત્તિ એક ક્ષણ વઘારી કે ઘટાડી શકતા નથી. તો બીજા સમયે તેની રક્ષા કરનાર, બચાવનાર કે સહાય પહોંચાડનાર કોઈ હોતું નથી. મનુષ્યજીવનની પ્રત્યેક સામાન્યજનની તો શી વિસાત! ૫૦ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ની : બાર ભાવના Liારકા ) allોrraneani || TET'S Commonsult / કાળાશક :રાંa'Title
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy