SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ મરણની જેમ જીવનની કોઈપણ આપત્તિકેદુ:ખદ સંયોગોથી બચાવનાર કોઈ હોતું નથી, એટલે કે આ પ્રસંગે કોઈ કોઈની મદદકરી શકતું નથી. અશુભકર્મનો સંયોગોનું અરક્ષિત અને અસહાયપણું છે એમ ઉદય આવે ત્યારે તેનાથી બચવાનો એક પણ ઉપાય દર્શાવવાનો છે. કારગત નીવડતો નથી. તે સમયે પોતાના વહાલા હોય અનિત્યભાવના જન્મ પામેલ મનુષ્યના મરણની તે પણ વૈરી થઈ જાય છે. અમૃત પણ વિષમાં ફેરવાઈ નિશ્ચિતતા અને અનિવાર્યતા બતાવે છે. અશરણ જાય છે. ઘન ધૂળમાં મળી જાય છે. સહાયકારી સાઘનો ભાવના મરણ સમયે મરણથી બચાવનાર કે ઉગારનાર શત્ર થઈ પરિણમે છે. પોતાની પત્ની પણ પોતાથી મોટું કોઈ નથી, એટલે કે મરણ સમયે પોતે અરક્ષિત કે ફેરવી લે છે. તેથી આ સંસારમાં કોઈ કોઈને શરણ નથી. અસહાય હોય છે તે બતાવે છે. નિશ્ચયથી પોતાના આત્માને પોતાના શુદ્ધાત્માનું જ અનિત્ય ભાવના પોતાના શુદ્ધાત્માની નિત્યતા શરણ છે અને વ્યવહારથી તે શુદ્ધાત્માને ઓળખાવનારા દર્શાવે છે અને અારણભાવના તે જ શુદ્ધાત્માની અને શુદ્ધાત્માની પ્રાપ્તિના પંથે પહોંચાડનાર વીતરાગી શરણતા દર્શાવે છે. દેવ-ગુ-ઘર્મ જ શરણ છે. વીતરાગી દેવ-ગુર્ઘર્મના શરણે શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત કરી શુદ્ધાત્માની પ્રાપ્તિ અનિત્યભાવના અને અશરણભાવના વચ્ચેના કરી મોક્ષમાર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરનારા અનેક ઉપરોક્ત ભેદને સંક્ષિપ્તમાં નીચેના કોઠા અનુસાર દર્શાવી મહાપુરુષોના જીવન આપણી સમક્ષ મોજૂદ છે. તેથી શકાય છે. બીજા કોઈ બાહ્ય શરણને નહિશોઘતા અંદરમાં શુદ્ધાત્માને અનિન્યભાવના | અશરણભાવના ઓળખીને તેનું જ શરણ પ્રાપ્ત કરવાનો ઉપાય કરવો ૧. સંયોગોનું ક્ષણિક અને [ ૧. સંયોગોનું અરક્ષિત અને જોઈએ. વિનાશીપણું સૂચવે છે. | અસહાયપણું સૂચવે છે. ૨. મરણ જે વા પ્રરાંગની | ર. મરણ જેવા પ્રસંગે પોતે આ પ્રકારે સંસારની અશરણતા અને શુદ્ધાત્માની અનિવાર્યતા બતાવે છે. અશરણ છે તે બતાવે છે. શરણતાની સમજપૂર્વકની વારંવાર વિચારણા થવી તે 3. અનિત્ય ભાવનાના| 3. અ શરણ ભાવનાના અશરણભાવનાની ચિંતવન પ્રક્યિા છે. અને તેનું કારણ અભ્યાસથી શુદ્ધાત્માની | અભ્યાસથી શુદ્ધાત્માની કે સાઘન મુખ્યત્વે મરણ જેવો પ્રસંગ હોય છે. નિત્યતા સમજાય છે. શરણતા સમજાય છે. હel== ==i[T=.11 = ||eal v=i[T=.[1= 1 =7. Haa[1= ||er/LIFYI[GF[q=/eiri Gir/q= || LLG[ EFIE રાષlી અનિત્યભાવના અને અશરણભાવના વચ્ચેનો ભેદ [li[k[vi[[Li[li[ , કઈ રીતે વસુસ્વરૂપની સમજણ કાવનાર છે ? | lowle asasasasasasi U GTOSTOEGEGOOGLE અનિત્ય હોય તે અશરણ હોય જ છે, તો પછી અશરણ અપારણભાવનાના અભ્યાસથી એમ સમજાય છે કે ભાવના અલગ કહેવાની આવશ્યકતા શી છે ? તેવો સંસારની ઈષ્ટ અવસ્થાને જાળવી રાખનાર કે અનિષ્ટ પ્રશ્ન સંભવી શકે છે તો તેનો ઉત્તર એવો છે કે, અવસ્થાથી બચાવનાર અન્ય કોઈ બાહ્ય સંયોગો હોતા અનિત્યભાવનાનો આશય સંયોગોનું ક્ષણિક અને નથી. આ બાહ્ય સંયોગો અશુદ્ધ અને અનિત્ય વિનાશિકપણું સૂચવવાનો છે. જ્યારે અશરણભાવનાનો અવરથારૂપ હોવાથી પોતે જ અશરણ છે તેથી તે અન્ય આશય ઈષ્ટ સંયોગોની સુરક્ષા કરનાર કે અનિષ્ટ કોઈને શરણ આપી શકે નહિ. ૨. અશરણભાવના.
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy