________________
લેખકનું નિવેદન
≈ક પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ બાર ભાવના વિષે વિશદ છણાવટ કરીને તેને જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની તરીકે બિરદાવેલ છે. તે આધારે આ પુસ્તકનું નામ પસંદ કરાયેલું છે.
પુજ્ય બહેનશ્રી ચંપાબેને નાની ઉમરમાં લખેલ નિબંધ હું ક્યા માર્ગમાં આ જગતમાં માત્ર બે જ માર્ગ કર્શાવ્યા છે એક સંસારમાં અને જો મોમાં. અાકે સંસારના માર્ગથી પાછા નૉ મોશના માર્ગમાં પ્રવેશવા માટે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય જ કાર્યકારી છે. પરંતુ આ વૈરાગ્ય સાખપૂર્વકનો કોંગો જરૂરી છે. ખરેનશ્રી જ્ઞાન વિનાના વૈરાગ્યને વૈરાગ્ય જ કહેતા નથી પણ રૂંધાયેલો ન્યાય કરે છે. તો જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનું જ મહત્વ છે અને તે માટેનું એક માત્ર સાધન બાર ભાવના જ છે.
બાર ભાવના સંબંધી ચર્ચા લગભગ દરેક શાસ્ત્રમાં કોઈ ને કોઈ પ્રકારે જોવા મળે છે. તે સર્વેનું દોહન કરીને અહીં બારેય ભાવનાઓનું મુદ્દાસર, તાર્કિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિવેચન કરવાનો વિનમ્ર પ્રયાસ છે. જૈન શાસ્ત્રોનું કન સ્તિથી (Negative) કોય તોપણ તેનું પ્રયોજન સ્તને (Positive) જ દર્શાવવાનું હોય છે. માસ્તરમાં સ્તિનું જ મહત્વ ઠેક હોય છે. આ બાબતને લક્ષમાં લઈને અસ્તિત્વભાવનામાં તત્વની મેર નિત્વ શું છે, અમારા ભાગતામાં શરાની સામે શ શું છે, વગેરે પ્રકારે વિશેષ છાવટ કરવામાં આવી છે. તેથી બાર ભાવનાનું રહસ્ય અને તેના ચિંતનનની યોગ્ય પદ્ધતિ સારી રીતે સમજી શકાય છે.
ભાર લાગતાનો વિષય પ્રાથમિક મુમુક્ષુઓ માટે અત્યંત મહત્વનો અને મૂળભૂત છે. તેના તલસ્પર્શી અભ્યાસથી જ વસ્તુસ્વરૂપની સાચી સમજા આવે છે. આવી સમજણથી જ સંસાર પ્રત્યેનો સહજ વૈરાગ્ય આવે છે. અને સંસાર પ્રત્યેતા સૌરા વિના પારમાર્કો પધમાં પ્રવેશ પત્ર પામી શકાતો નથી.
આ રીતે બાર ભાવનાના વિષયની અનિવાર્ય આવશ્યકતા છે. પરંતુ આ માટે બાર ભાગના સંબંધી સંપૂર્ણ અને સર્વાંગીશ નિગેમ એક જ સ્થળે કોય તો તે ઉપયોગી બળે. બાર ભામાના વિષય માટેની આ પ્રકારની આવશ્યકતા પૂરી પાડવામાં આ પુસ્તક સક્ષમ થશે એવી આશા છે.
બાર ભાવનાનો વિષય સાીત્રક અને સાર્વજનિક છે. વળી તે સરળ, સુગમ અને સીર્પિત માનવમાં આવે છે. તોપણ તેનો અભ્યાસ અતિ ગહન અને ગંભીર છે. તેથી નિજભાવના અર્થે આ બાર ભાવનાની રચના છે. અને સાથે સાથે અન્ય જિજ્ઞાસુ જીવો પણ તેનો લાભ મેળવે એવી ભાવના છે. અહીં બાર શાળા સંબંધી સર્વગ્રાહી અભ્યાસ કરાવવામાં પ્રયાસ કૉવા છતાં મારી મંકલુના કારણે તે સંભળતું નથી. તેથી સુજ્ઞ વાંચોતે આ માટે જે કાંઈ પૂર્તતા કરવાની જરૂર જણાઈ તે કરવા અને મને પણ જાનમાં વિનંતિ છે મારી અસ્પતતા અને અજ્ઞાનતાના કારકો આ વિષયના નિરૂપણમાં કોઈ દોષ, ક્ષતિ કે કાશ હોય શકે છે, જે કોઈના ધ્યાનમાં આવે તે નિઃસંકોચ જવામાં નિાત છે. આ વિષયને અનુરૂપ કોઈ સલાહ સૂચના કે માર્ગદર્શન હોય તો તે પણ જગાવવા ખાસ વિનંતિ છે. નવી આવૃતિમાં તેને સમુચિત ઉપયોગ કરવામાં આવી.
બાર ભાવનાના યથાર્થ અભ્યાસપૂર્વકના ચિંતનન વડે સૌ પોતાના જીવનમાં જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય પ્રાપ્ત કરે એવી ભાવના સહ.
સુભાષ જયંતીલાલ ક્ષે
દિવાનપરા, વાંકાનેર - ૩૬૩૬૨૧ (સૌરાષ્ટ્ર)
Email : subhash. shethdyahoo.co.in
Ph. : 02828–220968
Dt.: 03/08/2012
Jo
(સુબા રોડ)