SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાનું સાચું સુખ મોક્ષમાર્ગની આત્મહિતની અને સંસારમાં બિલકુલ નથી. તેવી સુખ-દુ:ખના સાઘનામાં જ છે. આ પ્રકારે સંસારની નિરર્થકતા અને | સ્વરૂપની સમજણ સંસારભાવનાના અભ્યાસથી આવે મોક્ષમાર્ગની સાર્થકતા સમજવી તે જ સંસારભાવનાના છે. તેથી સંસારભાવનાનો અભ્યાસ વસ્તુસ્વરૂપની. સમજણ કરાવનાર પણ છે. ચિંતવનનું સાઘન ફેફારણ બને છે. હું કઈ રીતે વૈરાયનું કારણ છે? | હું કઈ રીતે વસ્તુ સ્વરૂપની છે ટાટા&e eleble/teleps) છે સમજણ કરાવનાર છે ? છે સંસારભાવનાનો અભ્યાસ કરવાથી સંસારમાંથી સુખબુદ્ધિ ટળી જાય છે. સંસારમાં કયાંય સુખ નથી અને આ જીવને જેમાં સુખ ભાસે તે તેનો અર્થી હોય છે. તે દુ:ખનો જ દરિયો છે તે બાબત સમજાય છે. તેથી જેને સંસારમાં સુખ ભાસે તે સંસારાર્થી અને મોક્ષમાં સુખ સંસારની અસારતા અને નિરર્થકતા ભાસે છે. તેના કારણે ભાસે તે મોક્ષાર્થી છે. સંસાર અને મોક્ષ એકબીજાથી તદ્દન વિરુદ્ધ અને વિપરીત છે. તેથી જે સંસારાર્થી હોય તે સંસારનું કોઈ પ્રયોજન ભાસતું નથી, તેથી સંસાર પ્રત્યે મોક્ષાર્થી હોય શકે નહિ અને જે મોક્ષાર્થી હોય તે | ઉપેક્ષા કે ઉદાસીનતા આવે છે. જેને સંસાર પ્રત્યેનો સંસારાર્થી સંભવી શકે નહિ. વૈરાગ્ય કહે છે. અનાદિ સંસારનો અભાવ ફરી મોક્ષની પ્રાપ્તિ કરવા આ જીવનું એક માત્ર પ્રયોજન સુખ પ્રાપ્ત કરવાનું માટે સંસારાર્થીપણુંટાળી મોક્ષાર્થીપણું પ્રગટાવવું અત્યંત હોય છે. જીવની કોઈ પણ પ્રવૃતિ અને તેનો પ્રયત્ન સુખ આવશ્યક છે પણ આ માટે સંસારદુ:ખ અને મોક્ષસુખની સમજણ જરૂરી છે. જે સંસારભાવનાના અભ્યાસથી મેળવવા માટે જ હોય છે. જેમાં સુખબુદ્ધિ હોય તેનું આવે છે. પ્રયોજન રહે છે. અને જેનું પ્રયોજન હોય તેની અપેક્ષા કે સંસારભાવનાનો અભ્યાસ કરવાથી સંસાર એ ભાવના હોય છે. જેમાં સુખબુદ્ધિ ન હોય તેનું પ્રયોજન આત્માની અશુદ્ધ અને અસ્થિર દશા હોવાથી દુ:ખરૂપ રહેતું નથી, અને જેનું પ્રયોજન ન હોય તેના પ્રત્યે ઉપેક્ષા છે અને મોક્ષ એ આત્માની શુદ્ધ અને સ્થિર દશા હોવાથી કે ઉદાસીનાતા આવે છે. સંસારભાવનાના અભ્યાસથી સુખરૂપ છે, તે બાબત સમજાય છે, મોક્ષનું સુખ વાસ્તવિક મોક્ષમાં જ સુખ માસવાથી મોઢામાર્ગની અપેક્ષા કે અને પારમાર્થિક હોવાથી તે જ સાચું સુખ છે. અને સંસારનું ભાવના આવે છે અને સંસારમાંથી સુખબુદ્ધિ ટળી જતા કહેવાતું સુખ કાલ્પનિક અને છેતરામણું હોવાથી તે સાચું સંસાર પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા આવે છે, જેને સંસાર સુખ નથી, પણ સુખાભાસ છે, જેમ ઝાંઝવામાં જળનો પ્રત્યેનો વૈરાગ્ય કહેવામાં આવે છે. આભાસ છે તેમ સંસારમાં પણ સુખનો આભાસ છે. વાસ્તવમાં સંસારમાં ક્યાંય સુખ હોતું જ નથી. સાચુ સુખ સંસારભાવનાનો અભ્યાસ સંસારમાંથી સુખબુદ્ધિ ટાળી ઈન્દ્રિય અને અતીન્દ્રિય કે લૌકિક અને અલૌકિક એમ. સંસારની અસારતા અને નિરર્થક્તા સમજાવનારો હોવાથી તે બે પ્રકારનું હોતું નથી. તેથી સંસારમાં અને મોક્ષમાં બેયમાં સંસાર પ્રત્યેના પ્રબળ વૈરાગ્યનું કારણ બની રહે છે. સુખ સંભવતું નથી. મોક્ષમાં જ આત્માનું સાચું સુખ છે. 3. સંસારભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy