________________
૨. નિશ્વયથી જે અભેદ અને એકરૂપ હોય
૧. એકqભાવનાનો લૌકિક પ્રકાર તથા અનેક પ્રકારના ભેદભાવોના આઘારરૂપ હોય તેને એકત્વ કહેવામાં આવે છે. અનેક
એકત્વભાવનાના લૌકિક પ્રકાર અનુસાર પ્રકારની વિકારી કે અધિકારી અવસ્થાઓ,
સંસારી જીવ પોતાની પ્રત્યેક પરિસ્થિતિમાં અનંતગુણો, અનેક ઘર્મો, ઇ ફારસો વગેરેના
એકલો જ હોય છે. સત્તા-સંપત્તિ-સગાભેદો વચ્ચે પણ આત્માનું પોતાના ત્રિકાળ
સબંઘીઓ જેવા સંયોગો હોય તોપણ ધ્રુવ શુદ્ધસ્વભાવથી અભેદ અને એકરૂપપણું
તેને કોઈનો સાથ કે સહકાર સંભવતો નથી. હોય છે. અને તે પોતાના શુદ્ધસ્વભાવ જેવી શુદ્ધ અવસ્થા પ્રગટ કરવા માટે આધારરૂપ
તે એકત્વભાવનાનો લૉકૈક પ્રકાર છે. પણ છે. તે બાબતનું ચિંતવન એ આ જગતમાં દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. તેથી એકવભાવનાનું એકત્વ નિશ્ચયથી છે.
કોઈ કોઈનો કર્તા-હર્તા નથી. તેથી કોઈ કોઈનો
આઘાર કે શરણ નથી. તેથી કોઈને કોઈનો સહકાર એકવભાવનાના એકત્વના બે પ્રકાર
કે સહયોગ સંભવતો નથી. વસ્તુનું અનેકાંતમય સ્વરૂપ અને તેના કારણે તેની વ્યવરથા જ એવી
છે કે કોઈ કોઈનો સાથી, સહાયક, મદદગાર, ઉપરોક્ત રીતે એકત્વભાવનાનું ચિંતવન ઉગારક કે તારણહાર હોતો નથી. નિમિત્ત-નૈમિત્તિક વ્યવહારથી અને નિશ્ચયથી એમ બે પ્રકારે છે.
સબંઘની રૂએ અને પુણ્યોદયના પ્રતાપે કોઈને વ્યવહારથી ચિંતવન એ વ્યાવહારિક કે લૌકિક લેઈ સહાય તો દેખાય છે પણ વસ્તુની વાસ્તવિક પ્રકારનું છે. અને નિશ્ચયથી ચિંતવન એ સ્થિતિનો વિચાર કરતાં તે સમયે પણ કોઈને આધ્યાત્મિક કે પારમાર્થિક પ્રકારનું છે. આ કોઈ સહાય રતું નથી અને રી શકતું પણ નથી. રીતે એકત્વભાવના એકત્વના ચિંતવનના બે
જન્મ-મરણ, સુખ-દુ:ખ, સ્વર્ગ-નરકગમન જેવા પ્રકાર છે
અનેક પ્રસંગોએ પોતે એકલો જ હોય છે અને ૧. એarવભાવનાનો લૌકિક પ્રજ્ઞા
તે પ્રસંગે પોતાનો કોઈ સાથી કે સહાયક
હોતો નથી તે બાબત એકદમ સ્પષ્ટ અને ૨. એarqભાવનાનો પારમાર્થિક પ્રકાર
પ્રત્યક્ષ અનુભવગમ્ય છે.
આ પ્રકારે આત્માનું એકત્વ ન હોય અને एकत्य-भावना
તેનો કોઈ સંહાયક હોય તેમ માની લેવામાં આવે તો અનવસ્થા નામનો દોષ આવે છે. એકની સહાય બીજે કરે અને બીજાની સહાય ત્રીજો કરે... એમ ચાલ્યા જ કરે તો મોટો ગોટાળો, અંધાધૂંઘી કે અરાજકતા ઉભી થાય. અને તે જ અનવસ્થા દોષ છે. તેથી અનેક પ્રકારના સંયોગોની વચ્ચે પણ અસંયોગી આત્માનું એકત્વ જ જાણવું.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના