________________
વાસ્તવમાં સત્તા-સંપત્તિ, સ્ત્રી-પુત્રાદિ જેવા ધ્રુવ, શુદ્ધ અને વૈકાલિક પરિપૂર્ણ સામર્થ્યથી કોઈ પણ પરસંયોગો આત્માને બિલકુલ ઉપકારી સભર હોવાથી આત્માનું સાચું મૂલ્યાંકન તે નથી પણ અપકારી જ છે. કેમ કે, આ
એકqપણે છે. સમયસાર શાસ્ત્રમાં આ એકત્વની સંયોગોના લક્ષે ઉત્પન્ન થતો રાગાદિ સંયોગીભાવ
જ પારાયણ છે. એકqની ઓળખાણ, સ્વીકાર
અને આશ્રયથી જ સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા આત્માને અત્યંત દુ:ખરૂપ છે. તેથી આત્મહિતનું
સુઘીની પ્રાપ્તિ હોય છે. આત્માના અનંત ગુણોની પારમાર્થિક સાઘન સાધવા માટે કોઈ પરસંયોગોની
પ્રગટતા તેમ જ શાંતિ, સમાધિ, સુખ વગેરે આવશ્યકતા નથી. શ્રીમદ્ રાજચંદ્રે સાચું જ
આ એકત્વના અવલંબને જ હોય છે. આપણા કહ્યું છે દ્રઢ
આત્મા માટે એક માત્ર આઘાર, શરણ, સાથી, કુટુંબરૂપો કાજળની કોટડોના સંયોગથી સહાયક, તારણહાર કે ઉપકારક કોઈ હોય તો
તે આત્માનું નિશ્ચય એકવસ્વરૂપ જ છે. સંસાર વધે છે. એકાંતવાસથી જેટલો સંસારક્ષય થવાનો છે,
નિશ્ચયથી બઘાં આત્માઓ એકત્વસ્વરૂપ તેનો સોમો હિસ્સો પણ તે
હોવાથી નિશ્ચયથી બઘાં આત્માઓ એક સમાન
છે. એક સમાનપણું શુદ્ધતા અને પૂર્ણતામાં કાજળગૃહમાં રહેવાથી થવાનો
જ સંભવતું હોવાથી બઘાં આત્માઓ નિશ્ચય નથી. કષાયજું તે નિમિત્ત છે.
અપેક્ષાએ સિદ્ધ સમાન શુદ્ધ અને પૂર્ણ છે. મોહને રહેવાનો અનાદિકાળનો
નિશ્ચયથી કે પારમાર્થિકપણે આત્માનું એકત્વ પર્ષત છે. (શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૨૩મું, પત્રાંક ૧૦૩, પાનું ૨૧૦) ન હોય તો જેટલા આત્માં હોય તેટલા જુદી
જુદી જાતના દ્રવ્ય થાય. એટલે કે જાતિ ૨. એકqભાવનાનો પારમાર્થિક પ્રકાર
અપેક્ષાઓ બઘાં આત્માઓ એક જ જાતિના
ન રહેતાં પુદ્ગલ, ઘર્માસ્તિકાય, કાળ વગેરે એકત્વભાવનાના પારમાર્થિક પ્રકાર અનુસાર જુદી-જુદી જાતિના દ્રવ્યો છે, તેમ દરેક આત્મા આત્માનું મૂળ સ્વરૂપ એત્વ છે. ગુણોના, પર્યાયોના, પણ જાતિ અપેક્ષાએ જુદા જુદા દ્રવ્યો થાય. ઘર્મોના, કારકોના જેવા અનેક પ્રકારના ભેદભાવોની વચ્ચે પણ આત્મા અભેદ, અખંડ, એકરૂપ
નિશ્ચયથી આત્મસ્વભાવનું એકત્વ ન હોય રહે છે. તેને આત્માનું એકત્વસ્વરૂપ કહે છે. તે
આ તો તેનું અનેકત્વ હોય. તેથી કોઈ
આત્મસ્વભાવમાં જ્ઞાન વધુ હોય, કોઈમાં તે એકત્વભાવનાનો પારમાર્થિક પ્રકાર છે.
ઓછું હોય, કોઈમાં સુખ ઓછું હોય, કોઈમાં અનેકાંતસ્વરૂપી આમાં એક-અનેક, ભેદ- વધુ હોય. આ રીતે જેટલા આત્મા તેટલા અભેદ, નિત્ય-અનિત્ય, ધ્રુવ-અધ્રુવ જેવા પરસ્પર પ્રકારની વિવિઘતા હોય. વિવિઘતામાં શુદ્ધતા વિરોઘી અને સાપેક્ષ એવા બે અંશોથી રચાયેલ કે સંપૂર્ણતા કદાપિ ન હોય, શુદ્ધતા અને છે. તેમાં એકરૂપ, અમેદ, નિત્ય, ધ્રુવ અંશ તે સંપૂર્ણતા હંમેશાં એકપણે જ હોય. તેથી આત્માનું પારમાર્થિક પ્રકારે એકQસ્વરૂપ છે. આત્મસ્વભાવનું એકત્વ જ તેની શુદ્ધતા અને વ્યવહારથી જેમ આત્માનું સ્ત્રી-પુત્રાદિ
સંપૂર્ણતા દર્શાવે છે. જ્યાં શક્તા અને સંપૂર્ણતા પરસંયોગોથી ભિન્ન એકત્વ છે, તેમ નિશ્ચયથી
હોય ત્યાં જ સ્વતંત્રતા હોય. આ રીતે આત્માનું તેનું પોતાના ગુણભેદ, પર્યાયમેદ વગેરેથી પણ
એકત્વ જ તેની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે.
જો એકત્વ ન હોય તો સ્વતંત્રતા ન હોય. ભિન્ન એકત્વ છે. નિશ્ચયથી એકqપણે આત્મા
૪. એકત્વભાવના