________________
આત્મસ્વભાવની એકત્વમાં જ તેની શુદ્ધતા, સંસારી જીવ એક સામાજીક પ્રાણી છે અને સંપૂર્ણતા અને સ્વતંત્રતા હોવાથી એકત્વમાં જ તેને સગા-સંબંધી-નેહી-મિત્રો જેવા સંયોગોમાં તેની શોભા, સુંદરતા અને સુસંવાદિતા છે. રહેવું ગમે છે. અને એકલું રહેવું ગમતું નથી. આપણા આત્માના એકત્વસ્વરૂપને જાણી, એકલું રહેવું તેને જેલ જેવું લાગે છે. કેટલાક સ્વીકારીને તેનો આશ્રય કરવાથી આત્માની એકલાં લોકો એકલવાયું જીવન અકારું લાગવાથી અવસ્થા પણ સ્વભાવ જેવી શુદ્ધ, સંપૂર્ણ અને વૃદ્ધાવસ્થા હોય તોય જીવનસાથીની શોઘ કરે સ્વતંત્ર થાય છે. અને અન્ય પ્રકારે જોડાણ છે. કોઈ એકલવાયું જીવન ટાળવા કૂતરાંકે બંઘથી વિભાવની ઉત્પત્તિ થાય છે. બીલાડા પાળે છે. વિભાવદશા અશુદ્ધ, અપૂર્ણ અને પરાધીન હોવાથી
પુણ્યશાળી જીવ મોટાભાગે ક્યારેય એકલતા તેમાં આત્માની અશોભા, અસુંદરતા અને
અનુભવતો જણાતો નથી. ઘનવાન અને વિસંવાદિતા છે. આચાર્યશ્રી કુંદકુંદના શબ્દોમાંદ્રઢ
આબરૂદાર મોટા માણસની આપત્તિ સમયે સઘળો એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં,
સમાજ તેની સહાય કરવા આતુર હોય છે. તેથી બને વિખવાદિની બંધનકથા એકતમાં. તેને કોઈ માર્ગ અકરમાતની દુર્ઘટના આવી ભાવાર્થ : નિશ્ચયથી શુદ્ધાત્મસ્વભાવના એકત્વમાં જ
પડે તો ડોકટરોની ફોજ ખડે પગે સારવાર તેની શોભા કે સુંદરતા લોકમાં સર્વત્ર છે. તેથી કરવા ઊભી રહી જાય છે. તેના મિત્રો અને પસંયોગોના નિમિત્તે ઉત્પન્ન થતા સંયોગીભાવોના
પ્રસંષકો તેની તંદુરસ્તી માટે ચિંતા અને પ્રાર્થના બંધની કથા તે એકત્વની શોભા કે સુંદરતામાં વિસંવાદ
કરે છે. તેથી બહારથી એવું લાગે કે પોતાના
દુ:ખના ભાગીદાર અનેક છે અને પોતે એકલો કે વિરોધ કરનારી છે. (સમયસાર : ગાથા ૩)
નથી. પણ વાસ્તવિક રીતે જોઈએ તો પોતાના એકત્વભાવનાની
શુદ્ધાત્મા સિવાય પોતાનો સાથી કે સહાયક
કોઈ હોતું જ નથી અને દરેક પરિસ્થિતિમાં ચિંતવન પ્રક્રિયા
પોતે એકલો જ હોય છે. અનેક પ્રકારના સાનુકૂળ સંજોગોની
કુટુંબમાં એક સાથે રહેતાં લોકો માને છે વચ્ચે હોવા છતાં પણ કોઈ પોતાના
કે અમે બધાં એકબીજાના સુખ-દુ:ખના ભાગીદાર સુખ-દુઃખનો ભાગીદાર નથી, તેથી પોતાનો
છીએ. પણ આ જગતમાં કોઈ પોતાના દુ:ખ કાંઈ સાથી કે સહાયક ન હોવાથી પોતે
કે સુખની વહેંચણી કરી શકતાં નથી. નિગોદના એકલો જ છે પરંતુ પોતાના આત્માના એક જ શરીરમાં અનંત જીવો એક સાથે જ એકત્વસ્વરૂપના આશ્રયે જ પોતાનું રહે છે. અને અનંત દુ:ખી હોય છે, તોપણ અનાર્દનું દુ:ખ ટળી શાશ્વત સુખની બઘાનું દુ:ખ જુદું જુદું જ હોય છે. તેઓ પ્રાપ્તિ હોવાથી તે જ પોતાનો સાચો એક સાથે જન્મેએક સાથે જીવે અને એકસાથે સાથી કે સહાયક છે. આ પ્રકારની મરે છે. તોપણ તેઓના જન્મ-જીવન-મરણનાં સમજણ પૂર્વકની વારંવારની વિચારણા દુ:ખ એક સાથે હોતાં નથી અને જુદાં-જુદાં તે એકત્વભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. જ હોય છે. તેઓ દુ:ખમાં ભાગ પડાવતા નથી.
દુ:ખની જેમ સુખની બાબત જોઈએ તો લોકાયે
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના