SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૬. અશુચિ-શુચિ ) ‘દુ:ખરૂપ કૃતિનું ફળ દુ:ખ અને સુખરૂપ કૃતિનું ફળ સુખ’ એ એક સમ્યક્ સિદ્ધાંત જે અશુદ્ધ હોય તેને અશુચિ અને શુદ્ધ છે. આસવો પોતે જ દુ:ખરૂપ હોવાથી અને તેના હોય તેને શુચિ કહે છે. કારણે આગામી દુ:ખનું કારણ એવા કર્મનું બંઘન હોવાથી તે દુખફળ દેનાર છે. તેથી તે હેય છે. આવો આત્માની અશુદ્ધ અવસ્થા છે. જળમાં પોતાનો શુદ્ધાત્મસ્વભાવ પોતે જ સુખરૂપ ઉત્પન્ન થતો શેવાળ તે મળ છે. તેથી અશુચિ છે. અને તેના આશ્રયે કર્મની નિર્જરા હોવાથી છે. તેમ શેવાળની માફક આત્મામાં ઉત્પન્ન તે આગામી શાસ્વત સુખળ આપનાર છે. તેથી થતાં સંયોગીભાવરૂપ આસવો પણ અશુદ્ધ તે ઉપાદેય છે. અવસ્થારૂપ હોવાથી મળ છે, મેલ છે. તેથી તે અશચિ છે, અશચિ હોવાથી તે દેય છે. ઉપર મુજબ આસવોનું દેયપણું અને શુદ્ધાત્મસ્વભાવનું ઉપાદેયપણું ચિંતવવું તે આસવોથી વિર પોતાનો અખંડ, એકરૂપ, | આસવભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. ત્રિકાળ ઘ વ આત્મસ્વભાવ શુદ્ધ હોવાથી ઉપાદેય છે. આસવભાવનાનું ( ૭. દુઃખ - સુખ સાધન કે કારણ R - : - : -:- : - : - - - --- - : : : : : - - - - - - - - -- -- -- - - -- - - -- - - - ક ક ક - જયાં આકુળતા હોય ત્યાં દુઃખ અને સંસારી જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય નિરાકુળતા હોય ત્યાં સુખ હોય છે. અને યોગરૂપ આસવમાવોથી સદાકાળ ઘેરાયેલો આસવો પોતાના શુદ્ધાભસ્વભાવને મૂકીને હોય છે. તે પોતે જ પોતાના પરિણામોની. પરસંગે થતી આત્માની નિરાધાર અવરથા હોવાથી તપાસ કરીને પોતાના જ આસવભાવોને પોતાની તે અત્યંત અસ્થિર છે અને તેથી તે અત્યંત આસવભિાવનાનું ચિંતવન માટેનું સાધન છે કારણ આકુળ છે. આકુળતાના કારણે તે દુ:ખરૂપ છે. બનાવી શકે છે. તે આ રીતે શ્રદ્ધા તેથી તે દેય છે. મિથ્યાત્વ એ આત્માના સઘળાં દોષો અને પોતાનો ત્રિકાળ ઘુઘ શુદ્ધસ્વભાવ અન્ય દુ:ખોનું સ્થાન છે. અવિરતિના કારણે વિષયોની, કોઈના આઘાર વિના પોતે જ પોતાના આધારે આસકિત અને મનની અસ્થિરતા રહ્યા કરે છે. હોવાથી સાઘાર છે.તેથી તે અત્યંત સ્થિર છે. કષાયના કારણે પોતાના શુદ્ધ સ્વભાવનો ઘાત તેથી તે અત્યંત નિરાકુળ છે. નિરાકુળતાના કારણે તે સુખરૂપ છે તેથી તે ઉપાદેય છે. થઈ આકુળતાની ઉત્પત્તિ થાય છે. યોગના કારણે આત્મપ્રદેશોનું પરિસ્પંદન હોય છે. આ કારણે ( ૮. દુઃખફળ - સુઝફળ) મિથ્યાત્વાદિ આસવો પ્રત્યક્ષપણે હેયરૂપ સમજાય છે અને પોતાનો નિરાચવ સ્વભાવ જ કર્મના બંઘનું કારણ હોય તે આગામી ઉપાદેયપણે સમજી શકાય છે. દુઃખફળ દેનાર અને કર્મના અભાવનું કારણ હોય તે આગામી સુખફળ આપનાર આસવોનું અનિત્યપણું, અશરણપણું, કહેવાય છે. અસારપણું, અસહાયપણું, ભિક્ષપણું, અશુચિપણું, ૧૩૬ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્સની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy