SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ યા હોતા હવે ભાજપ "મારી પાસે આ પાર જૈભવ અને સઘળી હવે મોત સામે દેખાતા જ તત્વચિંતનનો પણ સુવિધાઓ છે પણ શાંતિ નથી તો શું કરવું' સમય મળ્યો. તત્ત્વચિંતનના પ્રતાપે તેઓ સંતે શાંતિથી શેઠનું નિરીક્ષણ કર્યું અને કહ્યું: અનિત્યભાવના સમજ્યા. અનિત્યભાવનાના ચિંતવનથી અંતર્મુખ બની ઠરી ગયા. શાંત, " શેઠ ! શાંતિનો ઉપાય ઘણો દુષ્ઠર હોય છે. આ શાંત થઈ ગયા. શેઠજીનું સમગ્ર જીવન જ જન્મમાં શાંતિની સાધના તમારાથી થઇ શકશે નહિ. બદલાઈ ગયું. અને રવિવાર પણ આવી પહોંચ્યો. આજે રવિવાર છે અને આવતા રવિવારે મને તમારા શેઠજી જિનેન્દ્ર ભગવાનના અભિષેક-પૂજન કરી જીવનનો અંત જણાઈ રહ્યો છે. મરણથી કોઈ બચી ઘેર આવી સંતની રાહ જોતા અનિત્યભાવનાનું શક્યું નથી. માટે તમે જીવનભર જે મેળવ્યું છે તેને ચિંતવન કરી રહ્યા હતા. તે જ સમયે સંત મન ભરીને માણી લ્યો. એ જ તમારી શાંતિ છે. અમે પણ આવતા રવિવારે સવારે બીજે પધાર્યા. શેઠજી સંતના ચરણોમાં જયા પ્રસ્થાન કરીશું. તે સમયે તમને ઝૂકી પડ્યા. શેઠને વાત્સલ્યથી તમારા ઘેર મળશું અને માંગલિક ઊભા કરતા સંતે કહ્યું : કહેશું. તે મુલાકાત અને માંગલિક "શેઠજી ! તમે તો એકદમ શાંત અંતિમ હશે." જણાય છો, ઘરનું વાતાવરણ પણ સંતના વચનો મિથ્યા હોતા શાંત છે. તમારાથી ડરતા લોકો નથી એવું સમજતા શેઠને સંતની તમને ઘેરીને બેઠેલાં છે. તમારો વાતમાં અવિશ્વાસ આવ્યો નહિ. કોધ અને ચીડિયો સ્વભાવ કયાં અઠવાડિયા પછીનું મોત આજે ગયો ? આ શો ચમત્કાર છે?' જ નજર સામે નાચવા લાગ્યું. શેઠે કહ્યું : ગમે તેમ કરીને તેઓ ઘેર પહોંચ્યા પણ ઘરમાં "મહારાજ ! જ્યારથી હું તમારી પાસેથી પાછો ફર્યો પોતાપણું રહ્યું નહિ. યમલ્લ આંગણામાં જ ઉભેલા છું ત્યારથૉ મને મોત સિવાય બીજું કાંઇ દેખાતું નથી. જણાયાં. ઘન-દૌલતની તો કોઈ સૂઘ-બૂઘ જ કોલ કરયો તો કોના ઉપર કરો અને શા માટે કરવો ? ના રહી. કેવળ એક જ બાબત નજરે તરવરતી બધું જ છોડીને જવાનું છે તો પછી મમતા શેની ? હતી અને તે મોત. શેઠના વિચાર અને વ્યવહાર તમારો મહાન ઉપકાર કે મને સમયસર ચેતગ્યો અને એકદમ બદલાઈ ગયા. તેમના વર્તનમાં આમૂલ મારી અંતિમ ઘડી સુધારી." પરિવર્તન આવ્યું. ગુસો ગાયબ થઈ ગયો. સંતે શેઠના મસ્તક ઉપર વાત્સલ્યથી હાથ ફોઘને બદલે ક્ષમાયાચના થવા લાગી. એકદમ ફેરવ્યો અને આશ્વાસન આપતા કહ્યું : અક્કડ શેઠ નરમ ઘેંસ જેવા થઈ ગયા. કંજૂસ "શેઠ ! અંતિમ ઘડી તો નિશ્ચિત જ છે. પણ તે ગણાતા શેઠ છૂટા હાથે દાન દેવા માંડ્યા. ક્યારે છે તે કોઈ ન કહી શકે. સર્વજ્ઞ સિવાય કોઈ તે વેપાર-ધંઘામાં જ રચ્યા-પચ્યા રહેનારા શેઠને જાણ ન શકે. અમે તો માત્ર તમારી અશાંતિનો અભાવ કરવા જ આ પ્રયોગ કર્યો હતો અને આ મરવાની પણ ફુરસદ નહોતી તો ભગવાનના પ્રયોગ સફળ થયો જણાય છે. દર્શન-પૂજનનો સમય ક્યાંથી હોય ? પણ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy