SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અશાંતિનું એક માત્ર કારણ અનિત્યને નિત્ય રાખવાની મથામણ હોય છે. જંત્ર-મરણ, શત્રુમિત્ર, સત્તા-સન્માન, કુટુંબ-પરિજાર વગેરે સઘળાં સંયોગો અનિત્ય છે અને સતત બદલાતાં હે છે. પરિવર્તનશીલ અનિત્ય સંયોગોને નિત્ય રાખવાનો પ્રયત્ન કરવામાં જ અશાંતિ છે. જે મોત સામે જણાયુ અને જીવનની ક્ષણભંગુરતા સમજાય તો જીવન સાથે સંબંધિત બીજ બધાં સંયોગો આપમેળે અનિત્ય જ ભાસે છે. અનિત્યતાની બાસ્તવિકતાનો સ્ત્રકાર થતાં પ્રથમ ભ્રમ ભાંગી જાય છે. અનિત્ય સંયોગોને મેલબાબા, સાચવવાની કે બચાવાની ઝંઝાળી જાય છે અને તેથી અનુપમ શાંતિ પ્રગટ થાય છે. વળી એક થાત એ પણ છે કે અમે તમને જે કહ્યું તે એઠઠમ અસત્ય પણ નથી. મહવાડિયાના સાત દિબસમાંરી કોઇ ને કોઇ ડિબસે મરખાનું નિશ્ચિત જ છે. તેથી પ્રત્યેક દિજસને પોતાનો અંતિમ દિનસ મા ખતાં શીખો, નિત્યભાવનાનું ચિંતનન કરી આત્મહિતનું સાધન કરો. એમ કરવાથી અશાંતિનો ઉત્પાત ટળી જશે અને શાંતિનું સામ્રાજ્ય પ્રગટશે." શાંતમૂર્તિ તે બીજા ગામ તરડુ પ્રયાણ આદર્યુ સંતના પ્રયોગથી શાંત થયેલા શેઠજીએ પરમ શાંતિ પ્રગટ કરવા અનિત્યભાવનાનો આશય સમજવાનો અભ્યાસ માર્યો. અનિત્યભાવનાનો આશય ===== है जन्म से मरण भी वह जन्म लेता; वार्धक्य भी सतत यौवन साथ लेता । लक्ष्मी अतीव चपला विधि ही बनी है; સંસાર મૈં તરણ હૈ સ્થિર કી હદે ભાવાર્થ હે ભવ્ય ! જે જન્મ ધારણ કરે છે તે સરણ સહિત જ ધારણ કરે છે. યુવાની પણ વૃદ્ધાવસ્થાને સાથે ૧. અનિત્યભાવના લઈને જ આવે છે. લક્ષ્મી તો પોતાના સ્વભાવથી જ અતિ ચંચળ છે, સંસારનું સ્વરૂપ જ સ્થિર છે અને જરાય સ્થિર નથી. સ્થિર સંસારમાં રહેલા સદાય સ્થિર શુદ્ધાત્માને ઓળખીને તેનો આશ્રય કરવો તે જ નિત્યભાવનાનો આશય છે. (સ્વામીકાર્તિકયાનુંપ્રેક્ષા : ૧ અવઅનુપ્રેક્ષાઃ ગાથા ૫ નો હિન્દી પદ્યાનુવાદ) અનિત્યને અનિત્ય જ માનવું જોઈએ અને જે સ્વામાપી જ અનિત્ય છે તેને નિત્ય રાખવાનો વૃથા ઉપાય ન કરવો જોઈએ. પરંતુ તેના બદલે અનિત્યતાના આધારે જ નિત્યની ઓળખાણ કરી તેનો આશ્રય કરવો જોઈએ. જેથી અનિત્યસ્વરૂપી સંસારનો જ અમાવ થઈ નિત્યસ્વરૂપી મોંાની પ્રાપ્તિ થાય. જે અનિત્યમાધનાનો આશય છે. જન્મની સાથે જ મણ સંકળાયેલું છે. યુવાની લક્ષ્મી તો સ્વભાવથી જ વીજળી જેવી ચંચળ પણ સતત વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે. છે. સઘળાં સંસારનું સ્વરૂપ જ આવું અનિત્ય છે. તો નિત્યને નિત્ય રાખવાનો ઉપાય કરો મૂર્ખાઈ જ કહેવાય. રેતીમાંથી તેલ પીલનાર કે આકાશમાં ફૂલ ઉગાડનારને મૂર્ખ માનવામાં આવે છે. તેમ અનિત્યને નિત્ય રાખવાની મથામણ કરનાર મૂર્ખ જ મનાય. જાની સાથે મરણ સંકળાયેલું છે તોપણ મરણથી બચવાનો ઉપાય નિરંતર કરવામાં આવે છે. યુવાની સતત વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતી જાય છે તોપણ યુવાનીને અકબંધ રાખવાની ખારા કહ્યામાં આવે છે. સ્વભાવથી જ મંગળ લક્ષ્મીને સાચવી શકાતી નથી તોપણ તેને સાચવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ આ શરીરાદિ સઘળાં સંયોગોની સારસંભાળનો પ્રયત્ન વ્યર્થ જ છે. ૩૧
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy