________________
છે લોકભાવનાની કથા છે. લોકભાવનાથી લોકારી પહોંચતા ચક્રવતી મઘવા|
15
-
MA
'
'
પર્વ દિશામાં સર્ચ ઉગે તેમપરાણ પ્રસિદ્ધ નગરી અંદરમાં અખંડ આત્માની સાધના માટે અત્યંત આતુર અયોધ્યાના મહારાજા સુમિત્રની મહારાણી ભદ્રાની કુખે રહેતા. સમસ્ત ભરતક્ષેત્રમાં ચક્રવર્તીની આણ મહા તેજસ્વી પુણ્યશાળી પુત્રરત્નનો જન્મ થયો.
| પ્રવર્તતી હતી તોપણ તેઓ અંદરથી ઉદાસ જ રહેતા. પુત્રજન્મની વધાઇ પ્રાપ્ત થતાં જ આનંદવિભોર થઇ આવા મહાવૈરાગી મધવા એકવાર દૈવી વસ્ત્રાભૂષણ ઉઠેલા મહારાજાએ ભવ્ય જન્મોત્સવની આજ્ઞા ફરમાવી પહેરીને તૈયાર થયા છે. કંઠમાં પહેરેલ મોતીનો હાર મહારાણીના મહેલ તરફ પ્રસ્થાન કર્યું. મહારાણીએ અને તેમાં જડેલ રત્નો વચ્ચે તેમનું મુખકમળ મહારાજાને પુત્રજન્મ થતાં અગાઉ જોયેલાં શુભ નક્ષત્રોની મધ્યમાં રહેલ ચંદ્રની સમાન શોભી રહ્યું સ્વપ્નો જણાવ્યા. પુત્રના મુખચંદ્રને જોઇને છે, તેમનાં સુકોમળ શરીરની સુગંધથી આકર્ષાઇને મહારાજાએ સ્વપ્નોનું ફળ દર્શાવતા જણાવ્યું કે, આ ભમરા તેમની પાસે દોડી આવે છે. તેમના ભવ્ય ભાલા બાળક મોક્ષગામી મહાત્મા અને ચક્રવર્તીનો અવતાર ઉપર ચમકી રહેલ તિલક તેમના ત્રિભુવનછે. બાળકનું ઇન્દ્ર જેવું તેજસ્વી રૂપ અને ઇન્દ્ર જેવી તિલકપણાનો સંકેત સૂચવી રહેલ છે. સાડા ચાલીસ ચેષ્ટા જાણીને માબાપે તેનું ઇન્દ્રનું જ અપરનામ ધનુષ (૬૪.૮ મીટર) ઊંચાઇ ધરાવતા સુવર્ણરંગી મઘવા એવું મઘવા નામ રાખ્યું.
ચક્રવર્તી ઉદયગિરિના શિખર પર ઉદય પામતા સૂર્ય આ મઘવા પંદરમાં તીર્થકર ધર્મનાથના તીર્થમાં
જેવા ઉન્નત અને દેદીપ્યમાન જણાઇ રહ્યા છે. આવા થયેલા ભરતક્ષેત્રના ભુષણ સમાન ભરત અને સગર
ચક્રવર્તી મઘવા રાજસભામાં પહોંચવા માટે પગ મૂકે પછીના ત્રીજા ચક્રવર્તી હતા. ચક્રવર્તીના અદ્ભુત
છે ત્યાં જ એક દૂત આવીને સમાચાર આપે છેઃ વૈભવ અને ભોગોપભોગમાં મઘવાને ચેન પડતું નથી. મહારાજા અભયધોષ કેવળી અયોધ્યાના મનોહર બહારમાં છ ખંડને સાધતા જણાતા ચક્રવર્તી મઘવા. નામના ઉદ્યાનમાં પધાર્યા છે.
૧૦. લોકભાવના
૨૦૩