SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ર. બહિરંગ સંચોનો પોતાના આત્માની નજીક રહેલા અને પોતાની સાથે નિમિત્ત-નૈમિતિક સંબંઘ ઘરાવનારા પરલોકના પદાર્થોને દિરંગ સંયોગો કહે છે. સ્ત્રી-પુત્ર-પરિવાર, સગા-સબંઘીઓ, સત્તાસંપત્તિ, માન-સન્માન, શત્રુ-મિત્ર, અનુવળ-પ્રતિકૂળ પદાર્થો વગેરે બહિરંગ સંયોગો છે. આ બહિરંગ સંયોગો પૈકી નમૂનારૂપે સ્ત્રી લોકમાવનાના ચિંતવનનું સાધન છે કારણ કઈ રીતે બની શકે તેની ચર્ચા કરીએ છીએ. જ્ઞાતા-દૃષ્ટા મનાય છે. આ રીતે સ્ત્રી જેવા બરિંગ સંયોગો લોકમાવના ચિંતવનનું સાધન કે કારણ બની શકે છે. --------!--8-81-891-6૩. અન્ય પદાર્થો રત્રીના આધારે લોભાવનાનું ચિંતવન ક્વાથી રંગીના વિષયનો ભોગવટો પૌદ્ગતિક અસૂચિ પદાર્થની પ્રક્રિયા જણાય છે. તેમાં કોઈ સુખ મારતું નથી. સ્ત્રી ખૂબસુરત, પ્રેમાળ, નિષ્ઠામિાવી, સહાયક કે સાનુકૂળ હોય તો સારી અને બદસૂરત, ક્શા, અહ્મણો ઉભી કરનાર કે પ્રતિકૂળ હોય તો ખરાબ એવું મનાતું નથી. પોતે સ્ત્રીનો સ્વામી નહિ પણ ૧૦. લોકભાવના પરલોકના અંતરંગ કે બઠિરંગ સંયોગો સિવાયના સમસ્ત પદાર્થો અન્ય પદાર્થો કહેવાય છે. વાદિ લ્યો, સ્વર્ગાદિ સ્થાનો વગેરે અન્ય પદાર્થો છે. લોકમાવનાના ચિંતવન માટે અન્ય પદાર્થો પણ સાઘન કે કારણ થઈ શકે છે. પરલોકના અનેક પ્રકારના પદાર્થોના આધારે બહિરંગ સંયોગો પૈકી અજ્ઞાનીને સ્ત્રી સબંઘી ચિંતવન ઘણું હોય છે. કોઈ પુરુષની કિંન્નતિ કે અવનતિનું કારણ પણ મોટા ભાગે રસ્ત્રી લોકમાવનાનું ચિંતવન કરતાં આ પદાર્થોના કારણે પોતાનું જ્ઞાન હોય છે. તેવી મિથ્યા માન્યતા મટી જાય છે. હું જ્ઞાયક છું, સર્વજ્ઞ સ્વભાવી છું, જ્ઞાન જ મારૂં સ્વરૂપ છે અને તેનું કાર્ય નિરંતર ચાલુ જ હોય છે. મારાં વિષયમાં ફસાઈ જાય છે અને પોતાના સંસારની કાનમાં અન્ય પદાર્થો નિમિત્ત હોવા છતાં તેના રખડપટ્ટી વધારે છે. હવે આ સ્ત્રીને કારણે મારૂં જ્ઞાન નથી. આ બઘાં પદાર્થો હોય લોકમાવનનાના ચિંતવનનું સાધન કે કારણ છે અને હું જ્ઞાતા છું. તેથી અન્ય પદાર્થો બનાવવાથી સંસારની રખડપટ્ટી ધરે છે. જણાતાં જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવું અને કર્તા-હર્તા ન બનવું એ જ મારૂં કર્તવ્ય છે, જ હોય છે. અજ્ઞાની છવ સ્ત્રીની પ્રાપ્તિ ન હોય ત્યાં સુધી તેને મેળવવાના સ્વપ્નમાં રામે છે. સ્ત્રીની પ્રાપ્તિ થયા પછી તેને ઘર્મપત્નિ બનાવવાને બદલે મોગપત્નિ બનાવી સ્ત્રીના આ રીતે અન્ય પદાર્થો પણ લોકમાવનાના ચિંતવનનું સાધન કે કારણ છે. અહીં સુી પલ્લાંકના પ્રહાર્મોં લાંભાવનાના ચિવનું સાધન કે કારણ કઈ રીતે થઈ શકે ચર્ચા કરી. હવે પોતાનાં જ અંતમાં પ્રત જ લોકભાવનાના ચિંતવનનું સાધન કે કારણ કેમ થઇ શકે તેની ચર્ચા કરવામાં આવે છે. ૧૯૯
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy