________________
૪. ચૈતન્યલોઝ
કઈ રીતે વસુસ્વરૂપની
સમજણ કરાવનાર છે ? પોતના આત્માના ત્રિકાળ ધ્રુવ શુદ્ધસ્વરૂપને aava tamannaamaaM various sizes of ચૈિતન્યલોક કહે છે.
લોકભાવનાના ચિંતવનનો વિષય અતિ
વિશાળ છે. તેમાં જગતનાં છયે દ્રવ્યો, સ્વર્ગલોક, પોતાનો ચૈતન્યલોક અલૌકિક અને અદભૂત
મનુષ્યલોક વગેરે ઉપરાંત પોતાનો શુદ્ધ ચૈતન્ય લોક છે. તે અનંતગુણોના અનંત સામર્થ્યથી સભર
સમાયેલો છે. છે. જગતની સર્વોત્કૃષ્ટ ચીજ પોતાનો ચૈતન્ય લોક જ છે. ચૈતન્યલોકનો આશ્રય એટલે કે તેમાં
લોકભાવનાના ચિંતવનમાં દરેક દ્રવ્યનું સ્વરૂપ, નિવાસ કરતાં સંપૂર્ણ લોકમાં થતું બ્રિમણ ટળી.
લોકાકાશનું ભૌગોલિક નિરૂપણ અને પોતાના લોકા સિદ્ધદશાના સ્થિર નિવાસની પ્રાપ્તિ ઇદ્ધ થતજવેરવરૂપની સમજ જ વી બાબતો થાય છે.
સંકળાયેલી છે.
લોકભાવનાના ચિંતવન અને અભ્યાસથી ચૈતન્યલોક પ્રત્યક્ષ કે પ્રગટ નથી. અને
પોતાનો નિજ ચૈતન્યલોક જ ઉપાય છે. અને પરલોક પ્રત્યક્ષ કે પ્રગટ છે. પ્રત્યક્ષ કે પ્રગટ
તે સિવાયનાં સઘળાં પરલોક બ્રેય છે તેમ પરલોક જ અપ્રત્યક્ષ કે અપ્રગટ ચૈતન્યલોકને
ભાસે છે. પરલોક દ્વારા નિજલોકની ઓળખાણ પ્રકાશનારો છે. આ પરલોકના આધારે
અને તેની પ્રાપ્તિનો ઉપાય પણ તે બતાવે લોકભાવનાનું ચિંતવન કરતાં પોતાનું જ્ઞાતાપણું
છે. આ પ્રકારે પ્રયોજનાભૂત વસ્તસ્વરૂપની સમજણ ભાસે છે.આ જ્ઞાતાપણાના આઘારભૂત જ પોતાનો
કરાવવામાં લોકભાવનાનો મહત્વનો ફાળો છે. ચૈતન્યલોક છે. આ ચૈતન્યલોક જ પોતાનો નિશ્ચયલોક કે નિજલોક છે. તે સિવાયના સઘળાં
કાકા aroor aarticular torol are more
કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? પદાર્થો વ્યવહારલોક કે પરલોક છે. તેથી આ ચૈતન્યલોક જ ઉપાદેય છે. અને તે સિવાયનું લોકમાવનાનો અભ્યાસ પરલોકને રોય અને સઘળું દેય કે શેય છે.
પોતાના ચૈતન્યલોકને ઉપાદેય બતાવે છે.
આ ચૈતન્યલોકનું ગ્રહણ થાય તો અને તો પરલોકમાં શરીરાદિ સઘળાં સાંસારિક સંયોગો જ કર્તાપણું ટાળે છે. અને જ્ઞાતાપણું પ્રગટે સમાય છે. આ સાંસારિક સંયોગો પોતાનાં જ્ઞાનનાં છે. આ પ્રકારે ચૈતન્યલોકનું ચિંત્તવન કરવું |ોય છે. પોતે તેનો ફર્તા નથી પણ જ્ઞાતા એ લોકભાવનાના ચિંતવનની ચરમસીમાં છે. જ છે. આ પ્રકારે લોકભાવનાના અભ્યિાસ અને
ચિંતવનથી સાંસારિક સંયોગોની નિરર્થકતા સમજાય ઉપર મુજબ અનેક પ્રકારના પરલોક અને
છે. તેના પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા કેળવાય પોતાનો નિકલોક પોતે જ લોકમાવનાના ચિંતવન
છે. જે સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ બને પ્રક્રિયાનું સાઘન ડે ફારણ થઈ શકે છે તે
છે તેમ જ તે ઉત્પન્ન થયેલ વૈરાગ્યને ટકાવવાનું બાબત સમજી શકાય છે.
અને વધારવાનું પણ કારણ બને છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના