SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અને બીજી બાજુ સઘળાં સાંસારિક સંયોગો છે. તેથી અન્યત્વભાવનાને ભિન્નભિાવના કે આત્મરામનું જે મહત્વ અને સ્થાન છે તે બીજા ભેદજ્ઞાનની ભાવના પણ કહેવાય છે. આ કોઈ સંયોગોનું નથી. આ પ્રકારે સ્વનો મહિમાં ભેદજ્ઞાન ચાર પ્રકારે છે. જે ની સમજૂતી અને પરની તુચ્છતા ભાસતા શરીરાદિ પરસંયોગો આ અગાઉ અપાઈ ગયેલ છે. પ્રત્યેનું પ્રયોજન અને લઠ્ઠા ટળે છે. તેથી સઘળાં સાંસારિક સંયોગો પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા સ્વ-પરના મેદજ્ઞાનનો મહિમા અલૌકિક અને આવે છે. જેને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. અચિંત્ય છે. પારમાર્થિક પંથમાં પરથી પૃથકતા આ પ્રકારે અન્યત્વભાવનાનો અભ્યાસ સંસાર દર્શાવનારા ભેદજ્ઞાન વિના એક ડગલુંય આગળ પ્રત્યેના વૈરાગ્યનું કારણ છે. વઘી શકાતું નથી. જગતમાં જે કોઈ જીવો સંસારનો અભાવ ફરી સિદ્ધદશાને પાપ્ત થયા E પ્રયોજનપૂર્વકાં વિશેષ ફળ છે છે, થાય છે અને હવે પછી થશે તે બઘાંય tatttttttttttttttttt સ્વ-પરના ભેદજ્ઞાનના કારણે જ થાય છે. અને જે કોઈ જીવો સંસારમાં રખડે છે અને અનંત એકત્વભાવનાનો અભ્યાસનું પ્રયોજન વસ્તુ દ:ખો ભોગવે છે તે ભેદજ્ઞાન ન હોવાના કારણે સ્વરૂપની સાચી સમજણપૂર્વક સંસાર પ્રત્યેના જ રખડે છે. વૈરાગ્યનું છે. આવા પ્રયોજનપૂર્વક ભેદજ્ઞાનની પ્રાપ્તિ માટે પરથી પૃથ્થકતા એકત્વભાવનાના અભ્યાસનું આગળું ફળ આ જાણવી જરૂરી છે. પરથી પૃથ્થકતા જાણવા માટે પ્રકારે છે દ્રઢઢ અન્યત્વભાવનાનો અભ્યાસ હોય છે. આ રીતે ૧. સ્વ-પરનું ભેદજ્ઞાન કરાવે અન્યત્વભાવનાના અભ્યાસનું ફળ સ્વ-પરનું મેદજ્ઞાન જાણવું. ૨. પરાધીનતા મટાડે િ૧. સ્વ-પરશું દશા ફશવે છે ૨. પશશીળતા મટાડે પોતાના શુદ્ધાત્મસ્વભાવને અન્યભાવોથી ભિન્ન પરમાં પોતાપણાની માન્યતાના કારણે થતું પરનું જાણવો તેને સ્વ-પરનું ભેદજ્ઞાન કહે છે. અન્યત્વ વલણ, પરનું પ્રયોજન કે પરના આશ્રયને ભાવનાનો અભ્યાસ સ્વ-પરનું ભેદજ્ઞાન પરાઘનતા કહે છે. અન્યત્વભાવનાનો અભ્યાસ કરાવનાર છે. આવી પરાથીનતા મટાડનારો છે. પોતાનો શુદ્ધાત્મસ્વભાવ એ જ પોતાનું સ્વ પરાધીનતામાં સ્વપ્નય સુખ નથી' છે. આ શુદ્ધાત્મસ્વભાવ સાથે સંકળાયેલ શરીરાદિ એવી પ્રસિદ્ધ લોકોક્તિ છે. આ પરાધીનતા નોડર્મ, જ્ઞાનાવરણીયાદિ ઘર્મ, રાગાદિ ભાવકર્મ ટાળવા માટે પરને પર તરીકે જાણવું અત્યંત અને જ્ઞાનાદિ ગુણભેદ એ પોતાનાથી પર છે. આવશ્યક છે. અન્યત્વભાવના પરને પર તરીકે ઓળખાવી. અન્યત્વભાવનાનો અભ્યાસ પરને પર તરીકે સ્વ-પરનું ભેદજ્ઞાન કરાવે છે. જણાવે છે. આ પરમાં નોકર્મ-વ્યકર્મ-ભાવકર્મપોતાના શદ્ધાત્મસ્વભાવને અન્ય ભાવોથી ભેદભાવોનો સમાવેશ છે. શરીરાદિ નોડર્મ વિભક્ત ભિન્ન જાણવો તેનું જ નામ અન્યત્વ છે. પ્રદેશરૂપ અન્યત્વપણે પોતાથી પર છે. (Gી . કરવા ૫. અન્યત્વભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy