SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ વિનંતપ્રદેશરૂપ લક્ષણ વડે આત્માને અને રામ લક્ષણ વડે અનન્યત્વપણે પોતાથી પર છે. રાગાદિ ભાવકર્મ બંઘને ઓળખી શકાય છે. પોતાની અવસ્થામાં અવિભક્તપ્રદેશરૂપ અન્યત્વપણે પોતાથી પર છે. એક સાથે થતાં જ્ઞાન અને રાગ વચ્ચેનો ભેદ અને જ્ઞાનાદિ ગુણોના ભિાવભેદ અવિભકત- પારખવાથી જીવ અને બંઘ વચ્ચેનું ભેદજ્ઞાન પ્રદેશરૂપ અનન્યપણે પોતાથી પર છે. થઈ શકે છે. દ્રવ્યકર્મના બંઘથી છૂટું પડતાં તેના કારણે થતા નોકર્મ અને ભાવકર્મનો અભાવ અન્યત્વભાવનાના અભ્યિાસ દ્વારા આ પ્રકારે થાય છે. અને નોકર્મ અને ભાવકર્મનો અભાવ પરથી ભિન્નતા માસવાથી પરનું કોઈ પલણ, થતાં સંસારનો પણ અભાવ થાય છે. પરંતુ પ્રયોજન કે આશ્રય સંભિવતો નથી. તેથી આ માટે સૌ પ્રથમ જ્ઞાન અને રાગને ભિન્નપણે પરાધીનતા મટે છે. મિાસવા જરૂરી છે. જ્ઞાન અને રાગની ભિન્નતા માટે સૂક્ષ્મ ઉપયોગરૂપ પ્રજ્ઞાછીણીની જરૂર પડે છે. પ્રજ્ઞાછીણીની પ્રગટતા માટે અન્યત્વઅન્યત્વભાવના એ સ્વ-પરના ભેદજ્ઞાનની. ભાવનાનો અભ્યિાસ ઉપયુક્ત . ભાવના છે. સ્વ-પરના ભેદજ્ઞાનમાં સ્વ એટલે અન્યત્વભાવનાના અભ્યાસ વડે પ્રગટ થયેલ પોતાનો તિવાળી ઘુવ શુદ્ધાત્મસ્વભાવ છે અને જ્ઞાનના સુક્ષમ ઉપયોગરૂપ પ્રજ્ઞાબીણી વડે જીવ તે સિવાયના નોડર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મ પોતાનાથી અને બંઘને અન્યપણે ઓળખી શકાય છે તેમ પર છે. આ ઉપરાંત જ્ઞાનાદિ ગુણભેદ જેવા | દર્શાવતા આચાર્યશ્રી કુંદકુંદ કહે છે ભેદભાવો પણ પોતાના અભેદસ્વભાવમાં સમાવેશ પામતા ન હોવાથી પર છે. ભેજ્ઞાનનો મૂળભૂત જીવ બંઘ છે, નિયત વિજ વિજ લહાણો છેદાય છે, વિષય આત્મા અને તેની સાથેનો પૌગલિક પ્રહાઈtણી વર્ષો છેદતાં બન્ને જુદા પડી જાય છે. દ્રવ્યકર્મના બંઘનો છે. ભાવાર્થ : જીવ અને બંધને પોતપોતાના નિશ્ચિત લક્ષણો આત્મા અને બંઘ એ બેમાંથી એકેયને સીઘી વડે ઓળખીને જુદા પાડી શકાય છે. અન્યત્વભાવનાના રીતે ઓળખી શકાતા નથી. પણ તેમના લક્ષણ અભ્યાસથી ઉત્પન્ન થયેલ સૂક્ષ્મ ઉપયોગરૂપ પ્રજ્ઞાછીણી વડે તેમને ઓળખી શકાય છે. આત્માનું લક્ષણ વડે તેમને છેદતાં તેઓ બન્ને જુદા પડી જાય છે. જ્ઞાન છે અને બંઘનું લક્ષણ રાગ છે. જ્ઞાન (સમયસાર : ગાથા ર૯૪) <ઝંદર્ભ ગ્રંથો > - ૧, દ્વાદાનુપ્રેક્ષા : ગાથા રર થી ર3; • , પામીકાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા ૮0 થી ૮૨; 3. ભગવતી આરાઘનો : ગાથા ૧૭૪૯ થી ૧૭૬૨; • ૪. જ્ઞાનાર્ણવ : સર્ગર : ગાથા ૯૫ થી ૧0૬; • ૫. મૂલાકાર : ઉત્તરાર્ધ : ગાથા 90ર થી 908; • ૬. તત્ત્વાર્થસાર : અધ્યાય ૬ : ગાથા ૩૫; ૦ ૭. તસ્વાર્થરાજધાર્તિક : ૯/૭, ૫/507/3; ૦૮. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૬, • ૯. સમણસતુમ : ગાથા ૫૧૯; :: પાનંદી પંચવિંશતિ : અધ્યાય ૬, શ્લોક ૪૯; • ૧૧, નગારધર્મામૃત : ગાથા ૬૬, ૬૭; ૧ર. બૃહદવ્યસંગ્રહ : ગાથા ૩૫ ની ટીકા, ૧૩, ગુરુદેવશ્રીના વર્ષનામૃત : ને ,૩૮; ૦ ૧૪. પ્રવચનસાર : ગાથા ૧0૫, 10૬, ૧૯૨, ર33 અને તેની ટીકા; • ૧૫, પંચસ્તિકાયસંગ્રહ : ગાથા ૪૫, ૧03 અને તેની ટીકા; ૦ ૧૬. સમયસાર : ગાથા ૧૯0 ૯ર, ર૯૪ અને તેની ટીકા; • ૧૭, પંચાધ્યાયી ઉત્તરાર્ધ : ગાથા ૧૫; • ૧૮. સમયસારનાટક : અધ્યાય ૬ : સંવરતાર : ગાથા ૮, ૯; અધ્યાય ૮, બંઘાર : ગાથા પ૭, ૪૬; ૦ ૧૯. જૈ.સિ.કોશ : ભાગ : ૧ : અનુપ્રેક્ષા ; ૧/૪, પાનું ૭ર; ૪/૪, પાનું ૭૯. અન્યત્વભાવનાની કથા : તુષ-માષ મુનિ • ૧. ભાવપાદુ5 : ગાથા ૫3 અને તેની ટીકા; • ૨, આરાઘના- કથાકોષ ૧૦૨ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy