________________
અન્ય અનેક પ્રકારે દર્શાવવામાં આવે છે, તોપણ તે દરેકનો પણ જો તે વેપારમાં અનીતિકે અપ્રમાણિકતા દાખવે તો ભાવ કે આશય એક માત્ર વીતરાગતા જ હોય છે. તે તેનો ઘર્મ નથી, તેમ આત્માનો સ્વભાવ શુદ્ધ વીતરાગતાપ ઘર્મનું અનેક પ્રકારે નિરૂપણ છે તેમાં મુખ્ય ચૈતન્યસ્વરૂપ એટલે કે જ્ઞાતા-દૃષ્ટારૂપ વીતરાગભાવ નીચે મુજબ છે.
છે. જે આત્મા વીતરાગભાવે પરપદાર્થનો જ્ઞાતા-દષ્ટા
રહે તો તે તેનો ઘર્મ છે પણ તેના બદલે રાગભાવે ૧. વસ્તુનો સ્વભાવ તે ધર્મ
પરપદાર્થનોર્તા-ભોકતા બને તો તે આત્માનો ઘર્મનથી. ર. ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણ તે ધર્મ
આત્માનો મૂળભૂત સ્વભાવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ૩. રતનરાય તે ધર્મ
વીતરાગતા છે. આ વીતરાગસ્વભાવનો પ્રકાશ કરવો ૪. જીવદયા તે ધર્મ
એટલે કે તેને ઘારણ કરવો કે પ્રગટ કરવો તે જ વસ્તુના ૫. અહિંસા તે ધર્મ
સ્વભાવરૂપ ઘર્મ છે. આ રીતે વસ્તુનો સ્વભાવરૂપ ઘર્મ ૬. ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવે તે ધર્મ
એ જ વીતરાગતારૂપ ઘર્મ છે. તેથી એ “વસ્તુનો સ્વભાવ ૧. વસ્તુનો સ્વભાવ તે ધર્મ
તે ઘર્મ”વીતરાગતાપ ઘર્મનું જ અન્ય પ્રકારે નિરૂપણ છે.
જે કોઈ વસ્તુનો જે મૂળભૂત સ્વભાવ હોય તે સ્વભાવને
ર. ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણ છે ધર્મ ઘારણ કરવો એટલે કે પ્રગટ કરવો તે ઘર્મ છે.
ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, वस्तुस्वभावत्वात् धर्मः।
સંયમ, તપ, ત્યાગ, આર્કેશન્ય અને બ્રહાચર્ય शुद्ध चैतन्य प्रकाशनम् इति अर्थ:।
એ દશ પ્રકારના શુભભાવને ધર્મના દશ લક્ષણ અર્થ :qસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મવસ્તુના કે દશલક્ષણ ઘર્મ કહે છે. મૂળભૂત સ્વભાવ શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ કરવો એટલે
दशलशणयुत: सोडयं जिनैः धर्म: प्रकीर्तितः । કે શુદ્ધ ચૈતન્યસ્વભાવને પ્રગટ કરવો તે તેનો અર્થ છે.
અર્થ : જિનેન્દ્ર ભગવાને ધર્મને ઉત્તમ ક્ષમાદ દશ (પ્રવચનસાર : ગાથા ૭ ની જયસેનાચાર્યકૃત ટીકામાંથી )
લક્ષણ યુક્ત કહ્યો છે. ઉપરોક્ત કથન અનુસાર વસ્તુનો જે મૂળભૂત
| (જ્ઞાનાર્ણવ : સગર : દ્રાદશ ભાવના : ૧૨, ધર્મભાવના – શ્લોક ૨) સ્વભાવ હોય તે સ્વભાવનો પ્રકાશ કરવો એટલે કે તેને ઉપરોક્ત કથન અનુસાર ઉત્તમ ઢામાદિ દશ લક્ષણ પોતાની પલઢતી પરિણતિમાં પણ પ્રગટ કરવો તે ઘર્મ તે ઘર્મ છે, તેમ જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. અહીં દરેક છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મવસ્તુનું આચરણ પણ ઘર્મની આગળ ઉત્તમ વિશેષણ છે તે સમ્યગ્દર્શનનું સૂચક તે શુદ્ધ ચૈતન્યસ્વભાવ એટલે કે વીતરાગતાપ હોય તે છે. કોઈ ખ્યાતિ, લાભ, પૂજાદિક જેવા દેખીતા આત્માનો ઘર્મ છે. સાકરનો સ્વભાવ ગળપણ છે. સાકર પ્રયોજનથી ક્ષમા ઘારણ કરે તે ઉત્તમ ક્ષમા કહી શકાય પોતાના સ્વભાવ અનુસાર ગળપણરૂપે પ્રગટ થાય તો નહિ. પરંતુ સમ્યગ્દર્શનના ઘારક સમ્યગ્દષ્ટિ ઘર્માત્માને તે સાકરનો ઘર્મ છે. પણ તે જ સાકર કાળીજીરીના સંગે પોતાની ભૂમિકા અનુસારની વીતરાગતાપૂર્વક જે કડવી થાય તો તે તેનો ઘર્મ નથી. વેપારનું સ્વરૂપ નીતિ સહજપણે માનિા શુભભાવ હોય તે ઉત્તમ ઘર્મ કહેવાય. અને પ્રમાણિકતાવાળું હોય છે. કોઈ વેપારી નીતિ અને અહીં ક્ષામાદિના શુભભાવતે વ્યવહારથી ઘર્મ છે અને તેની પ્રમાણિક્તાથી વેપાર કરે તો તે તેનો વેપારીનો ઘર્મ છે સાથે સંબંઘિત વીતરાગભાવ તે નિશ્ચય ઘર્મ છે.
૨૩૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લનઃ બાર ભાવના