SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ B:: પૈસા પાછળની આંધળી દોટ O૮. હકારાત્મક અભિગમતો ઉપાય શો ? ૦૮. ] C: અંનત્યભાવનાનું ચિંતવન A:તે વિષયનું પુસ્તg વાંચવું D:: પત્તા-સંપત્તિ જાળવવાની ઝંઝટ B:: તે માટેના શિક્ષણા વર્ગમાં જોડાવું જ. પોતે પોતાના મરણને સમજે અને સ્વીકારે તો શું થાય? C:: અત્યભાવનાનો અભ્યાસ કરવો A:: શાંત B:: ઉદ્વેગ C:: ભય D:: મરણ D:: પ્રતશૂળ સંયોગોને પણ સાનુકૂળ માનવા ૧ શરીર વડે શું હોવાથી શારૌરની યત્કિંચિત્ સંભાળ જરૂરી છે? પ.[] ૦૯. સુખ-દુઃખનું કારણ શું હોય છે? ૦૯. | A:: આત્માની ઓળખાણ B:: આત્માનો ધર્મ A: હર્ષ-શોકના પરિણામ B:: અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ 'C:: આત્માનું સુખ D:: આત્માનો મોક્ષ C: પુણ્ય-પાપનો ઉદય D:: હકારાત્મક-નકારાત્મગ્ર આંભિગમ os. શરીરની સંભાળ લેવાનો સાચો ઉપાય શો? s.[] ૧૦. યથાર્થદષ્ટ શું છે? ૧૦.[ ] A:: સંયમ અને સદાચરણ B:: પૌષ્ટિક અને સમતોલ આહાર A:: ઉત્પાદ-ધ્યયનો અભાવ કરવો C:: પ્રાણાયામ અને યોગાસન D:: નિયમિતતા અને સ્વચ્છતા B:: ઉતપાદ-વ્યયમાં એકરૂપતા જોવી. ૦૭. અતિય સંયોગ કોના વિતા ન હોઈ શકે ? C:: ઉત્પાદ-વ્યયને સાનુકૂળપણે મૂલવવા A:: આત્મા B:: રાગ C:: કૃદય D:: શરીર D:: ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને જેમ છે તેમ જાણવા. * સૈદ્ધાંતિષ પ્રશ્નો એ મ . - -- ૨૩, માન એટલે શું ? ૨૪. ક્યાં સંયોગો અને સંયોગભાવોના આશ્રયે માન હોય છે. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૧. અનિત્યભાવના એટલે શું ? ૦૨. સંસારનું અનિત્યપણું કઈ રીતે છે ? ૦3. અનિત્યતાની આવશ્યકતા સમજાવો. ૦૪. અનિત્યતાના સ્વકારમાં શાંતિ હોય છે. તે બાબત સમજાવો. ૦પ. મોત સામે જણાય તો અનુપમ શાંતિ પ્રગટ થાય છે તે બાબત સમજાવો. ૦૧. શરીરાદે સંયોગોને સાચવવાનો પ્રયત્ન શા માટે વ્યર્થ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાકયોમાં આપો. ૦૧. અનિત્ય કોને કહે છે ? ૦૨. કઈ બાબતો અનિત્ય છે ? ૦3. અનિત્યને નિત્ય રાખવાનો પ્રયત્નથી શું થાય છે ? ૦૪. અનિત્યતાની બાબત હૃદયગત ન હોવાનું કારણ શું? ૦૫. મનુષ્યને સૌથી મોટો ભય કોનો હોય છે? ૦૬. અનિત્યભાવનાનો આશય શું છે ? ૦૭. શરીર પાસેથી કયું કામ કરાવવાનું ચૂકવું ન જોઈએ ? ૦૮. શા માટે શરીરાદિ સંયોગો પરિચિત છે અને અસંયોગ આત્મા અખંરચિત છે ? ૦૯. આત્મા નિત્ય અને અસં યોર્ગી કઈ રીતે છે? ૧૦. વર્તન અને કાંતસ્વરૂપ કોને કહે છે ? ૧ ૧. દષ્ટિ એટલે શું ? ૧ ૨. દષ્ટિ કયાં પ્રકારે સંભવે છે ? શા માટે ? ૧ 3. શા માટે દ્રવ્યદષ્ટિ યથાર્થ છે ? ૧૪. વિરોધનું અસ્તિત્વ કોને કહે છે ? ૧ ૫. સંયોગોની ક્ષણભંગુરતા શું છે ? ૧૬. હકારાત્મક અભિગમ શું છે ? ૧ ૭. હકારાત્મક અભિગમથ પ્રતિકૂળ સંયોગો કેવા જણાય છે? ૧૮. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર હકારાત્મક અભિગમ એ શું છે ? ૧૯. હકારાત્મક અભિગમથી જીવનમાં શો લાભ થાય છે? ૨૦. યથાર્થદષ્ટિ શું છે. ૨ ૧, અંનત્યભાવનાની ચિંતવન પ્રક્રિયાની પૂર્ણતા કઈ રીતે છે? ૨૨. નામનાની ભાવના એટલે શું ? ૦૭. શરીરાદન યંત્કંચિત્ સંભાળ શા માટે સંભવે છે ? ૦૮. અંનત્ય દ્વારા નિત્યની ઓળખાણનો ઉપાય સમજાવો. ૦૯, અનત્યભાવનાની ચિંતવન પ્રક્રિયા એટલે શું ? ૧૦, નઈના દષ્ટાંતથી સંયોગોનું ક્ષણભંગુર પણું સમજાવો. ૧ ૧. ગબારાના દષ્ટાંતથી હકારાત્મક અભિગમ સમજાવો. ૧૨. વૃક્ષની દષ્ટાંતથી યથાર્થ દષ્ટ સમજાવો. 13. અનિત્યભાવનાના ચિંતવનનું સાધન કે કારણ શું છે ? તે સમજાવો. ૧૪, અનિત્યભાવનાનો અભ્યાસ કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? તે સમજાવો. ૧૫. અંનત્યભાવનાના અભ્યાસથી નામનાની ભાવના કઈ રીતે ટળે છે ? તે સમજાવો. ૧૬. અત્યભાવનાનો અભ્યાસ આઠેય પ્રકારના આશ્રયે થતા માનને મટાડનારો છે. તે બાબત સમજાવો. ૪૪ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy