SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. નિષ્પરિગ્રહી પ્રજ્યા પ્રહણ કરાતા કારણે બંધ અને બંધમાર્ગના કારણભૂત સર્વ પરિપ્રહોનો પરિત્યાગ યઇને મોક્ષમાર્ગ અને મોક્ષના કારણભૂત દિગંબર સાધઠશા પ્રાપ્ત થઇ. બંધમાર્ગને છોડી મોક્ષમાર્ગને પ્રાપ્ત થવાથી કે બંધુ! હું બાથમાંથી સનાથ થયો." અનાથી. મુનિ પોતે સનાથ કઇ રીતે થયા તેનું કથન સાંભળીને શ્રેણિકને સંતોષ થયો. તોપણ પોતાનું અનાથપણું કઈ રીતે કહેવાય તે વિશેષ પ્રકારે જાણવાની જિજ્ઞાસાના કારણે તેણે પૂછ્યું: “હે વ્યાજ ! તમારૂં સબામાં સમાય છે. પણ મારૂં અનાથપણું આપ કઇ રીતે કહો છો ” અનાથમાંથી સનાથ થયેલા સાધુએ જવાબ આપ્યો : “હે ભૂપતિ : જે સાધાર હોય, સુરક્ષિત હોય અને અસહાય હોય તો તે જ સશરણ કહેવાય. અને જે શરણ સહિતનો હોય તે જ સનાથ હેવાય. પણ જે પોતે જ ?. નિરાધાર, ૨. અરક્ષિત કે ૩. અસહાય હોય તો તે જરા રહેતી હોવાથી અનાથ જ કહેથાય. હે રાજા ! તું પોતે જ ?. નિરાધાર . અક્ષિત અને 3. અસહાય હોવાથી અનાથ છે ! તે આ રીતે હેખાય. તારી ચતુરંગી સેનાથી તું તને સુરક્ષિત માને છે પણ તારા હાથી-ઘોડા-સૈન્ય-સેનાપતિ સઘળાં તેના આમુખ્યને ભાન છે અને તેનું આધિપત્ય તારા પુણ્યને આધીન છે. તેથી તે સ્થાન નથી. તેથી આ તારી અજેય સેનાની બચ્ચે પણ તું આરક્ષિત છે. તેથી હું મનાય છો. ૨. અશરણભાવના ૩. હે રાજરત્ન ! જે સુખ આપનાર હોય તે સહાયક કહે હું તારા પદ-પ્રતિષ્ઠાદિ અયંત્ર સંયોગો કે પુત્ર-પરિવારાદિ ચેતન સંયોગોને સુખનું કારણ સમજી સહાયક માને છે. પણ આ કોઇ સંયોગોમા સુખ જ નથી. બળ મા સંયોગોને લગ્ને દુઃખ જ થાય છે. તેથી ખા સઘળાં સફળ સંચોગોની વચ્ચે પણ છે અસહાય છો, તેથી હું અનાથ છો. કે નીતિનિપુણ : ઉપર જણાવ્યા અનુસાર તું પોતે જ . નિરાધાર ૨. અર્રાક્ષત અને 3. અસહાયક હોવાથી અશરણ છો, અનાથ છો.’’ મુનિરાજના સમાધાનથી શ્રેણિક રાજા સંપૂર્ણ સંતોષ પામ્યા. મુનિરાજની માફી ચાહતા કહ્યું : “હે સ્વામી ! હું, મારી જાતને મગધની પ્રજાનો નાય માનતો હતો પણ હું પોતે જ ના નીકળ્યો. તમે જ સનાથ છો. સર્વ અનાથોના નાથ છો. હે અમામૂ ! મેં, ખાભે સાંસારિક ભોગ ભોગવવાની ભલામણ કરી મોટો પરાધ કર્યો છે. તે માટે હું તમને ક્ષમાણું છું. ર. હે રાજેશ્વર ! જે પોતાર્થી અભિન્ન, નિત્ય અને અવિનાશી હોય તે આધારરૂપ કહેવાય. તારા વિશાળ સાન્નય ને તું તારો આધાર માટે છે પણ આ સામ્રાજય તારાથી અત્યંત ભિન્ન, ક્ષણિક અને વિનાશી છે. તેથી તે આધારભૂત નથી. તેથી આ વિશાળ સામ્રાજ્યની વચ્ચે પણ તું નિરાધાર જ છો. તેથી તું બાજ છો. અશરણભાવનાના ચિંતનવનના બળે ૨. હે રાજેન્દ્ર ! જે સ્ત્રાધીન હોય તે સુ{ક્ષત અનાથમાંથી સનાથ બનનાર અનાથી મુનિને અનંત પ્રણામ ! હે ભગવાન ! હું, મૂ છું. નિાશ્રિત છું, ખન્ના છે, હવે હું તમારૂં અને તમારા ધર્મનું શરણ ગ્રહું છું. અશરણભાવનાના અભ્યાસ અને ચિંતવનથી શુદ્ધાત્માના શરણને પ્રાપ્ત થાઉ એ જ મારી અભિલાષા છે.” ૫૯
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy