SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના આત્માને શરણરૂપ પોતાનાથી અભિન્ન, ત્રિકાળ ધ્રુવ અને શુદ્ધ એગો પોતાનો શુદ્ધાત્મસ્વભાવ જ છે. આ શુદ્ધાત્માને લક્ષે જ વીતરાગી અસંયોગી શુદ્ધભાવની ઉત્પāત્ત થાય છે, જે આત્માને સુખરૂપ હોય છે. તેથી આ શુદ્ધાત્મગભાગ જ પોતાને સહાયક છે, અને તે તે જ નિશ્ચય સરણરૂપ છે. વ્યહારી શરણરૂપ આવા શુદ્ધાત્માના શરણને બતાવનાર અને તે શરણને પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ પ્રેરનાર 'તરાગી ફેજ-ગુરુ-ધર્મ છે. તેથી જ શરણ સંસારમાં બહારમાં ગીતરાગી હૈ-ગુરૂ-ધર્મના શરણે અંડરમાં પોતાના શુદ્ધાત્મસ્મભાવના શરણમે શઘ્ર સાધજા જેવું છે. જે હું આ મહાવિડંબનામય ગેટનાથી મુક્ત થાઉં તો સૌ પ્રથમ કાર્ય સુદ્ધાત્માના ચરણના સાધનભૂત શ્રમણશાને ધારણ કરૂં. ખા પ્રકારનું ચિંતષન કરતાં કે શયન કરી ગયો. કરવાને કારણે આપ અનાથમાંથી સનાથ બન્યા કઇ રીતે કહેવાય " શ્રમણ કહે છે : “તે શ્રેબ્રિક ! જેના કારણે પોતાનું શરણ, સુખ, સહાય, ચાર કે મોક્ષમાર્ગ હોય તેના કારણે જ પોતે સનાય કહેજાય. સંચતા ગ્રહણ કરવાને કારણે મને મારા ખાત્માનું સાચું . શરણ, ૨. સુખ, 3. સહાય, ૪. આધાર અને ૫. મોક્ષમાર્ગ પ્રાપ્ત થયાં તેથી હું અનાથમાંથી સવાય યો. તે જ રીતે . શ્રમણપણાના કારણે દુઃખદાયક સાંસારિક આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મુક્ત સુખદાયક સમાધિને પ્રાપ્ત થયો. સત્યા ઞાત્મિક પહોરમાં જ મારી આખ ઉઘડી ત્યારે જાણે એક અપ્રિય સુખને પ્રાપ્ત થનારી કે નરેશ ! હું જ્યારે રાત્રિ પસાર થઇ અને પ્રભાતના પ્રથમ નાથમાંથી અનાથ થયો. ચમત્કાર જ થયો. અશરણભાવનાના ચિંતનથી જ મારો અવાનો ઝિય ઉપશમી ગયો. મારૂં ર્દ દૂર થયું, વેઠબા વિલય પામી અને હું સંપૂર્ણ સ્વસ્થ જણાયો. મારા નિર્ધાર અનુસાર સ્વજનોની વિદાય લઇ નથ મુનિદીક્ષા અંગીકાર કરી. તેથી હે રાધિરાજ! હું અનાથમાંથી સવાય થયો." અવ્યગ્ર અને એકાગ્ર ચિત્તે અનાથી મુનિની કહાણી સાંભળી સંતોષ પામેલા શ્રેણિક વધુ પૂછે છે : ૫૮ . સંચતા અંગીકાર કરાને કારણે મેં ક્ષરણભૂત સર્જ સાંસારિક સંયોગો અને સંયોગીભાગોને છોડીને મારા સાચા ક્ષરણભૂત કાળ પુષ શુદ્ધાત્માનું શરણ ગ્રહણ કર્યું. સાચા શણને ગ્રહણ કરવાથી કે સન્નાહ ! હું નાલમાંથી સનાશ થયો. ૐ બાપાના ગરબા કારણે અસહાય માત-પિતા-પરિષારાદિ સંયોગ– માંથી છૂટો પડી પરમ સહાયક તિરાગી દેશગુરુ-ધર્મના નિહ સાન્નિધ્યમાં આવ્યો. સાય સહાયકના સાન્નિધ્યમાં આવવાથી હે ભવ્ય ! અનાથમાંથી સનાથ બન્યો. . સાધુદશાના કારણે નિરાધાર શુભાશુભ શસ્થોનો આશ્રય છૂટીને સાધાર શુદ્ધાત્મ-સ્વભાગનો ખાશ્રય આપ્યો. ખા પ્રકારે સારા આધારતા ભારે ખબજ “હે સંચશરો ! સંગ્રહ ભંગીકાર મહારાજા બનાવમાંથી સત્તાય થયો. જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy