________________
સુકૌશલ મુનિરાજ કાયોત્સર્ગ ધારણ કરીને તારો મહાક્રોધ જ મને સંકરભાવનાનું ચિંતયન ઊભા રહ્યા અને તે પાપિણી તેને જોઇને કરાલી સિદ્ધદશાની પ્રાપ્તિ કરાવનાર છે. સમગ્ર મહાવેગથી ઊછળી. અને તે વાઘણ સુકૌશલ સંસાર દુઃખનો જ હરિયો છે. તેમાં આ સંકરદશા મુનિના શરીરને ફાડી ખાવા લાગી. ધ્યાનમગ્ન જ સુખનો સાગર છે. તે જ મોક્ષમાર્ગનો નિસરણ સુકૌશલ મુનિને ખાતા ખાતા તેનું ધ્યાન તેના છે. તેથી હે માતા ! તું શાંત થા. ખેઠ જ કર. તું હાથના પહ્મના ચિહ્ન પર પડ્યું જેને જોઇને તેને મારૂં બૂરુ નહિ પણ ભલું થવાનું જ કારણ બની પૂર્વભવનું જાતિસ્મરણજ્ઞાન થયું. અરે! જે પુત્રને છે. તેથી હે મા ! તું પણ સંકરભાવનાના પોતે બેહદ પ્યાર કરતી હતી તેને જ પોતે ભક્ષણ અવલંબને આત્મોન્નતિ સાધ. ” કરી રહી છે ! તેથી તેને અસહ્ય દુઃખ અને પૂર્વના સ્મરણ અને સુકૌશલના પ્રેમાળ આત્મગ્લાનિ થઇ. જેનું વર્ણન વચનોથી ન થઇ ઉદબોધનથી શાંત પડેલી વાઘણ નિરાહારવ્રત શકે. તે પોતાને અનેક પ્રકારે ધિક્કારવા લાગી. અંગીકાર કરી અને સંવરભાવના ભાવી સ્વર્ગમાં આ સમયે સંવરભાવના ભાવતા સુકૌશલ ગઇ અને સંવરની સાધનામાં એકદમ લીના મુનિરાજે આત્મસંબોધન કરતાં વાઘણને સકૌશલ મુનિ ઉપસર્ગ વિજેતા બની કેવળજ્ઞાન સંબોધન કર્યુઃ
| પ્રગટાવી અંતર્મુહૂર્તમાં જ મોક્ષને પામ્યા. “હે માતા! જ્યાં જજની જ પુત્રને ખાઈ જાય
સંવરભાવનાના બળે સંયમદશા, આત્મતેનાથી મોટી સંસારનો વિચિત્રતા બીજી કઈ
સાધના અને ઉપસર્ગ વિજેતા થઇ અંતઃકૃત હોય શકે ? તેથી મોટું કષ્ટ ક્યું હોય શકે ? કેવળી થઇને સિદ્ધદશાની પ્રાપ્તિ કરનાર
છે જજેતા ! તારા અનહદ પ્યારે જ મને સંસાર સંવરમાં પરાક્રમી એવા સંવરવીર સુકૌશલને પ્રત્યેનો વૈરાગ્ય કરાથી સંકરભાથના દ્વારા શત્ શત્ પ્રણામ ! સંયમદશાની પ્રાપ્તિ કરાવ્યો હતો. અને અત્યારે
ઝંદર્ભગ્રંથ)
• સંવરના ભેદ અને તેનું સ્વરૂપ • ૧. તત્વાર્થ સૂત્ર : અધ્યાય-૯, સૂત્ર : ૧, ૨, ૨તત્વાર્થરાજ વાર્તિક : ૧/૪/૧૧/ ર૬/૫; ૧/૪ /૧૮) ર૭/૪; ૧//૧૪/10/૧૨; ૬/૧/૧, ૨, ૬/૫૮૭, ૯/૧/૭, ૮, ૯/૫૮૮/૧, ૯/૪/૪/૧૯૩/ર0; ૯/૫/૯/૫૯૪ / 3; ૯/૭/૧૧/૬0૭/૫, ૯/૯/૮/૧ર/ ૨૫; • 3. સર્વાર્થસિદ્ધિ : ૯/૧/૪0૬ ૫, ૬/૪/૪૧૧૫, ૯/૫/૪૧૧/૧૧; ૬/૭/ ૪૧૯/૭; ૯/૯/૪ર૮/૧; ૫. જ્ઞાનવ : ૨/૮ ૫. બૃહદદ્રવ્યસંગ્રહ : ગાથા ૨૮, ૩૪, ૩૫; ૬. સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા : ૯૫, ૯૬, ૧0૧; ૭. સમયસાર : ગાથા ૧૮૭-૮૯ અને તેની ટીકા; આભાખ્યાતિ : બ્લોક ૧ર૬; • ૮. પંચાસ્તિકાય સંગ્રહ : ગાથા ૧૪૩, ૧૪૩..
- ૧, બારસઅણુવેયાનુપ્રેક્ષા : ગાથા ૬૫ થી ૬૫: - ૨, સ્વામિકાતિકિયાનુપ્રેક્ષા : માથા ૯૫ થી ૧0૧; • 3. ભગવતી આરાઘના : ગાથા ૧૮૨૮ થી ૧૮૩૭; • ૪. જ્ઞાનર્ણવ : સર્ગર : શ્લોક ૧ર૯ થી ૧૪0; • ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ : ગાથા 980 થી 9૪૫; • ૬ તત્વાર્થસાર : અધ્યાય-૬ : ગાથા ૩૯, ૪૩, ૫૧, ૦ ૭, તન્વાર્થરાજધાર્તિક : ૬ /૭, ૬/૬/ર/૩૨; ૭ ૮. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૭; • ૯. સમણસુd: 30, અનુપ્રાસૂત્ર : માથા પરસ; . 10. પદ્મનંદી પંવિતિ : અયોય : ૬, લોક પર: • ૧૧, અનગાર ઘર્મામૃત : ગાથા ૭ર, 93; • ૧૨. બૃહદડ્રવ્યસંગ્રહ : ગાથા 3પ ની ટીકા; • ૧૩. સમયસાર : આત્મખ્યાતિ : બ્લોક ૧૨૭; • ૧૪. જૈ.સિ.કોર: ભાગ -૧ : અનુપ્રેક્ષા : ૧/૧3, પાનું -99; ૪/૧3, પાનું-૮0 સંવરમાવનાની કથા : સંઘરવીર સુકૌશલ ૦ ૧, પદ્મપુરાણ : પર્વ ર૬, શ્લોક-૧૫૯; પર્વ-૨૨, શ્લોક-10, ૪૯, ૮૫ થી ૯૮, ૧૫૯.
૮. સંસારભાવના
૧૫૭