________________
સંવરનું સ્વરૂપ સમજીને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય અહીં પ્રગટ કરવાની અપેક્ષાએ વીતરાગભાવરૂપ ઉત્પન્ન કરાવી સંવરદશાની પ્રાપ્તિ માટેનો પુષાર્થ સંવરનું ઉપાદેયપણું નીચેના પ્રથમ ત્રણ પ્રકારે પ્રેરવો તે સંવરમાવનાનું પ્રયોજન છે. આ પ્રકારે હોય છે. અને ચોથા પ્રકારે આશ્રયની અપેક્ષાએ સંવરમાવનાની ચિંતવનનું ફળ સંઘરદશાની જ પોતાના ત્રિકાળી શુદ્ધાત્મસ્વભાવનું પરમ પ્રગટતા કરાવવાનું છે. સંવરદશા એ જ સંવરતત્ત્વ વધારે
ઉપાદેયપણું હોય છે. આ પ્રકારની વારંવારની છે. તેથી સંવરમાવના એ સાઘન છે અને તેનું વિશાળ
| વિચારણા તે જ સંવરભાવનાની ચિંતવન પ્રક્રિયા સાધ્ય એ સંવરતત્વ છે.
છે. જે આ પ્રકારે છે દ્ધ સંઘરતત્વ અને સંઘરભાવનાના ઉપરોકત
૧. સંવરનું સાક્ષાત્ મોક્ષમાપણું ભેદને નીચેના કોઠા અનુસાર સંક્ષિપ્તમાં દર્શાવી
ર. સંવરનું અતીન્દ્રિય આનંદસ્વરૂપ શકાય છે.
૩. સંઘરનું કર્મના સંવરનું કારણ પણું | સં વરતાપ | સંવરભાવના.
૪. સંવરનો આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવ ૧ વસ્તુનું સ્વલ્પ છે |૧ ચિંતવનપ્રક્યિા છે ૨ સંવર તત્વનું પ્રયોજન તેનાર સંવરાભાવનાનું પ્રયોજન સંવરનું ૧. સંવરનું સાક્ષાત્ મોક્ષમાપણું દ્વારા અજાણ્યા શુદ્ધાત્મ-| ઉપાધ્ય સ્વરૂપ સમજી સંસાર
નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના એકત્વને સ્વભાવને ઓળખવાનું છે. | પ્રત્યેના વૈરાગ્યનું છે.
સાક્ષાત્ મોક્ષમાર્ગ કહે છે. 3 સંઘરતત્વનાં શ્રદ્ધાનનું 5ળT૩ સારામાપનાનાં ચિંતવનખંડળ
સંપરદશા એટલે કે વીતરાગભાવરૂપ સંપરદશા એ પોતે જ સમ્યગ્દર્શાન છે
સંવરતત્વની પ્રાપ્તિ છે. નિશ્ચયથી સમ્યક્ઝારિત્ર છે. નિશ્ચય સમ્યકથારિત્ર ૪. સંવરતત્વ સાધ્ય છે. * સંવરાભાવના સાધન છે. એ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જ હોય છે.
તેથી વીતરાગભાવરૂપ સંઘરદશામાં નિશ્ચય - સંવરભાવનાની ચિંતવન પ્રક્રિયા સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્ર એ ત્રણેય સમાવેશ
પામે છે. તેથી વીતરાગભાવરૂપ સંવર પોતે જ જીવના શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવને સંવર કહે સાક્ષાત્ મોઢા માર્ગ છે. મોક્ષમાર્ગ હોવાથી તે છે. સંતરદશાનું ઉપાદેયપણું અને તેના આશ્રયભૂત
પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. શુદ્ધાત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું વિચારવું ૨. સંવરનું અતીન્દ્રિય આનંદસ્વરૂપ તે સંવ૨ભાવનાની ચિતવન પ્રક્રિયા છે. આત્મિક અનાકુળતાને અતીન્દ્રિય આનંદ
કહે છે. સંવરમાવનાની ચિંતવન પ્રક્રિયામાં, જીવના અવિકારી વીતરાગભાવ૫ સંવરદશાનું ઉપાદેયપણું આત્મિક અનાકુળતારૂપ અતીન્દ્રિય આનંદનું અને તે સંપરદશા જેના આશ્રયે પ્રગટે છે તે | કારણ સ્વભાવપ્રતિઘાતનો અભાવ છે. આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું
સ્વભાવપ્રતિઘાતના અભાવનું કારણ સ્વચારિત્ર ચિંતવવામાં આવે છે. અહીં વીતરાગતારૂપ સંવર
છે. સ્વચારિત્રનું કારણ વીતરાગભાવ છે. જ આત્મહિતનું સાધન હોવાથી ઉપાદેય છે
વીતરાગભાવ એ જ સંવર છે. તેથી અને સંવર જેના કારણે ઉત્પન્ન થાય છે તે
વીતરાગભાવરૂપ સંઘર પોતે જ અતીન્દ્રિય
આનંદસ્વરૂપ છે અને તેથી તે ઉપાદેય છે. શુદ્ધાત્મસ્વભાવ જ એક માત્ર આશ્રયસ્થાન હોવાથી તે પરમ ઉપાદેય છે.
૩. સંવરનું કર્મના સંવરનું કારણપણે નવીન પૌગલિક8મનું જીવનાપ્રદે શોમાં
૮. સંસારભાવના
૧૫૧