________________
સાધનરૂપ કે તેની સાથે સંબંધિત હોય તેવા શુભમાવો વ્યહારથી ધર્મ કહે છે. ધર્મની ઉત્તમતા સમ્યગ્દર્શનના કારણે જ હોય છે. તેથી
નિશ્ચય કે વ્યવહાર કોઈ પણ ધર્મ હંમેશા સમ્યગÁનપૂર્વક જ હોય છે તે સૂચવવા તેની સાથે
ઉત્તમ શબ્દ જોડવામાં આવે છે. આવા ઉત્તમ ઘર્મ દશ પ્રકારે છે. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ. ઉત્તમ સત્ય, ઉત્તમ શૌય, ઉત્તમ ચમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આયિન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય એ ધર્મના દશ પ્રકાર છે.
૬. ભાવના
જ્ઞાનતિના રચના ઉત્ત્પત્તિ અને વૃદ્ધિ માટે કરવામાં આવતી વિચારણા કે ચિંતવનને ભાવના કહે છે.
પારમાર્થિક મોઢાના માર્ગ માટે પહેલેથી છેલ્લે સુધી જ્ઞાન અને વૈરાગ્યની આવશ્યકતા હોય છે. જ્ઞાનપૂર્વના વૈરાગ્યના કારણભુત બાબતોની વારંવાર વિચારણા કે ચિંતવનને ભાવના કે અનુપ્રેક્ષા કહે છે.આ માવના જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની માનવામાં આવે છે.
મોક્ષમાર્ગની પ્રાપ્તિ, જાળવણી અને આગળ વઘવા માટે આ ભાવના ઉપયોગી હોય છે. મુનિદશામાં આવી માવના મુખ્યપણે જોવામાં આવે છે.
ઉપર મુજબ પાંચ મહાવ્રત, પ્રાંચ સમિતિ, ત્રણ ત્રુપ્તિ કરા ધર્મ. બાવીસ ઘરિ અને બાર ભાવના ગીત વ્યવહારસંવની વિવિધતાની અપેક્ષાએ તેના પ્રદ્ધ ભેદ છે.
સંવરનો મહિમા
આત્માની શુભાશુભભાવવિરહિત વીતરાગદશા તે જ સંવર છે.
૧૫૦
શુદ્ધ
સંવરના કારણે નવીન ર્કોનું આવવાનું અક્કે છે. સ્વ-પરના મિદજ્ઞાનના બળે પોતે પર એવા નોર્મ-યર્સ-માપકર્મથી મિકા પછી સ્વ એવા પોતાના શુદ્ધાત્મમાં સ્થિતિ પામે છે.
ધર્મનું મૂળ સ્વરૂપ જ સંવર છે. સંવર જ સાદ મોક્ષમાર્ગ છે. મોતમાર્ગમાં પર થતી મોશ સુઘી પહોંચવા ચઢવા માટેની તે નિસરણી છે. તે જ અતીન્દ્રિય આનંદની અમીધારા છે. શાનની ગંગા છે. આત્માના અનંત ગુણોની વાસંમવ ાંશિક પ્રગતાને પ્રવર્તનાર છે. સંવર જ સ્વ-પરનું મેદાન કરાવનાર સુબુદ્ધિમ તીક્ષણ છીણી છે.
તત્ત્વ એ વસ્તુનું પ્રયોજનભૂત સ્વરૂપ છે. સંઘરદશા એ વસ્તુનું પ્રયોજનભૂત સ્વરૂપ હોવાથી જીવાદિ નવ તત્ત્વોમાં તેનો સમાવેશ છે. સંવરશારૂપ સંવતત્ત્વ એ શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થતી પીતરાગદશા છે. તેથી
નિશ્ચયથી વીતરાગી સમતાભાવ કો જ
ભાવના છે. આવી નિશ્ચય ભાવનાપૂર્વક સંસારના તે ઉપાદેય છે. સંવતત્ત્વનું પ્રયોજન જાણીતા
અનિત્યાદિ સ્વરૂપની વિચારણારૂપ શુભભાવ વ્યવહારથી મિાવના છે. વ્યવહાર માપના બાર
પ્રકારે છે. બાર ભાવના પૈકી આ સંઘરાવનાનું પ્રકરણ છે. સંવરભાવના પોતાની સંઘરદશા પ્રગટવાનું કારણ કે સાધન છે.
અને પ્રગટ એવા સંવતત્ત્વ દ્વારા તેના આશ્રયમૂત એવા અજાણ્યા અને અપ્રગટ શુદ્ધાત્મસ્વભાવને ઓળખવાનું છે. શુદ્ધાત્મસ્વભાવને ઓળખવારૂપ સંઘરતત્ત્વની યથાર્થ શ્રદ્ધાનનું ફળ
સદર્શન છે.
ઉપર મુજબ સંવરનો મહિમા અલૌકિક અને અચિંત્ય છે. શ્રી કેન્સર-રીરીનીમમ ཨ ཏི ཨནྟི། ཨ ཨ સંવતત્ત્વ અને સંવરભાવનામાં
શો ફેર ?
સાવના મે એક ચિંતવન પ્રક્રિયા છે. બારભાવના પૈકીની સંવરભાવનામાં સંઘરનું સ્વરૂપ અને તેનું પાટપણું ચિંતવવામાં આવે છે.
જ્ઞાનપૂર્વકના રાજ્યની ની । બાર ભાવના