________________
જીવની રક્ષા કરાવતી સાયક્ પ્રકારની પ્રવૃત્તિને સમિતિ કહે છે. મુનિને આહાર, વિહાર, મિાષા, વસ્તુઓને લેવા મુક્યા અને મળમૂત્રના વિસર્જન વખતે સૂક્ષ્મ જીવોની રક્ષા થાય તે રીતની યત્નપૂર્વની પ્રવૃત્તિ હોય છે તે પાય પ્રશ્નની સમિતિ છે મુનિના મૂળગુણોમાં તેનો સમાવેશ છે.
નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં પરિણતિરૂપ સમ્યક પ્રકારની પ્રવૃત્તિ જ સમિતિ છે. જે વીતરાગમાપરૂપ છે. આવા પીતરાગામવ સાથે સંબંધિત મુનિદશામાં પાંચ પ્રકારની યત્નપૂર્વકની પ્રવૃત્તિ હોય છે. જે શુભરાગરૂપ હોય છે તે વ્યવહારથી સમિતિ છે. જે ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ,
આદાનનિક્ષેપણ સમિતિ અને પ્રતિષ્ઠાપન સમિતિ ને પાંચ પ્રકારે કહેવાય છે.
મન, વચન કે કાયા દ્વારા થતી હિંસા સહિતની પ્રવૃત્તિને અટકાવવી તે ગુપ્તિ છે. આવી પ્રવૃતિથી પોતાના શુદ્ધ સ્વરૂપનું ગોપન એટલે કે રક્ષા થાય છે, મુનિના સ્વ પ્રકારના મૂળગુણોમાં ત્રણ પ્રકારની ગુપ્તિનો સમાવેશ ડો.
નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં ગુપ્ત વારૂપ વીતરાગભાવ જ ગુપ્તિ છે. આવી નિશ્ચયગુપ્તિપૂર્વક મન, વચન કે કાયા દ્વારા છંદ અને સાવધ કે પ્રવૃત્તિનો નિરોધ કરવો તે વ્યવહારથી ગુપ્તિ છે. મન, ઘયન, કાયા દ્વારા થતી હોવાને કારણે ગુપ્તિને મનોગુપ્તિ, વાનગુપ્તિ અને
ગુપ્તિ,
એમ ત્રણ પ્રકારે કહેવામાં આવે છે.
નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં અચલિત સ્થિતિરૂપ વીતરાગભાવ જ પરિષય છે. આવા નિશ્ચય પરિષદયપૂર્વક ટાઢ, તાપ જેવી
૩. ગુપ્તિ
મન, વચન, કાચા દ્વારા થી સાવધ
બાઘાઓરૂપ પરિષહ સમયે પોતાના સંયમની સાધનામાંથી ક્મી ન જવું અને તેવી બાઘાઓ
પ્રવૃત્તિનો સમ્યક્ પ્રકારે નિરોથ કરવો તે પ્રત્યે કોઈ દ્વેષ ન કરવારૂપ શુભભાવને વ્યવહાસ્ત્રી ગુતિ કહેવાય છે.
પરિશ્રય કરે છે. તે બાવીસ પ્રકારે હોય છે.
૪. પરિષહજય.
ડૉ. ગરમી, ભૂખ, તરસ જેવી
કુદરતી બાઘાઓને પરિષદ છૉ છે. આવા પરિષષ્ઠોને જીતવા તેને પરિષષ્ઠજય કર્યુ છે.
૮. સંસારભાવના
શરીર સંબંઘી કુદરતી બાઘાઓને પરિષ કહે છે. તે બાવીસ પ્રકારે હોય છે. ટાઢ,
તાપ જેવી બાઘાઓ એટલે કે પરિષહ સમયે પોતાના સ્વરૂપના ધ્યાનમાંથી વિચલિત ન થવું કે કોઈ પ્રકારે પોતાના પરિણામોમાં ક્લુષિતતા ન થવા દેવી તેને પષિહજય કહે છે. મુનિની ભૂમિકામાં આવો પરિષહજય રાંભળે છે.
મુનિરાજ શરીર સંબંઘી કુદરતી બાઘા કે આપત્તિ સમયે પોતાના મોક્ષમાર્ગથી બિલકુલ દ્યૂત થતા નથી તે જ તેનો પરિષહજય છે.
પૂ. ધર્મ
સંવરદા ધારણ કરવાના સામર્થ્યને ટકાવી રાખનાર તે ધર્મ છે. धारयति इति धर्मः ।
धु
એ ઘર્મની વ્યુત્પત્તિ અનુસાર ઘારણ કરવું તે ઘર્મ છે. અહીં સંવરભાવનાના પ્રકરણને અનુલક્ષીને વીતરાગદશારૂપ સંઘને શાસ્ત્ર વા માટેના સાધનરૂપ ઉત્તમ ામાદિ દશ પ્રકારના શુભમાવો તે ધર્મ છે. આ ધર્મો મુખ્યત્વે મુનિદશામાં હોય છે.
નિશ્ચયથી પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વામાપ જેવી જ શુદ્ધ પરિણતિ પ્રગત થવી તે ધર્મ છે. શુદ્ધ પરિણતિ એટલે કે વીતરાગભાવ પોતે જ નિશ્ચયથી ધર્મ છે. આવા નિશ્ચય ધર્મના
૧૪૯