________________
" હેતુલક્ષી પ્રસ્નો
યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુનાં|| ચોરસમાં દર્શાવો. ૦૪. શરીરનાં રૂંવાડે-રૂંવાડે કેટલા રોગ હોય છે? os.[ ] ૦૧. શુચિ એટલે શું?
A:: એકેય નડે B:: પોણા બે Á:: નિર્ભેળ B:: અખંડ C:: પત્ર D:: પરમાત્મા ને C:: ૫, ૬ ૮, ૯૯,૫૦૦ D:: અસંખ્ય ૦૨, સંસારચક્રતી ધરી કોણ છે?
૦૭. કાળ અપેક્ષાએ કેટલા કાળમાં મનુષ્યનો એકાદ ૦૭.[ ] A:: સ્ત્રી પ્રત્યનું લક્ષ B:: પરસ્ત્રીગમન
ભવ પ્રાપ્ત થાય છે? C:: પોતાની પતન D:: કોઇ પણ સ્ત્રી
A:: અંતર્મુહર્તમાં B:: અસંખ્યાત ઝલ્પઝાળમાં 03. શુચિતા માટે કયા તીર્થમાં સ્નાન કરવું?
C:: બે હજાર સાગરમાં D:: કાંઈ ઝહેવાય નહે A:: ગંગા નદી B:: યુઝર સરોવર
૦૮. મનુષ્યજીવનની સાર્થકતા શેમાં છે? ૦૮. [ ] C:: ત્રિવેણી સંગમ D:: પોતાનો શુદ્ધાત્મા
A:: પૈસાની પ્રાપ્તિમાં B:: વિષયના ભોગવટામાં ૦૪. અશુચિ કઈ રીતે થાય?
C:: સમાજની સેવામાં D:: આત્માના હિતમાં A:: સ્વલ B:: પરલક્ષે
૦૯, અશુચિભાવનાની ચિંતવન પ્રક્યાતાદ્રસ્થાને ૦૯. [ ] C:: અનામતાથી D:: અસ્વચ્છતાથી o૫. શરીરથી શું મળે છે?
A:: શરીર
B:: આત્મા A:: પુત્ર અને પુત્રી B:: દોષ અને દુ:ખ
C:: સંયોગો D:: સંયોગીભાવો C:: સુખ અને શાંત D:: શોભા અને સુંદરતા
૧૦. સંસારનું મૂળ કારણ શું છે?
૧૦.[] A:: સ્ત્રી B:: અલ્પજ્ઞતા C:: મોહ D:: શરીર
શું છે?
++
++
સૈદ્ધાંતિક પ્રશ્નો નીચેના પ્રશ્નોના એક કે બે વાકયમાં જવાબ આપો. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૧. અશુચિભાવનામાં અશુચિ શું છે?
૦૧. અશુચિભાવનાની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો. ૦૨. સમગ્ર શરીરમાં કેટલા રોગો સત્તામાં હોય છે? ૦૨. અશુચિભાવનામાં અશુચિની વિચારણાનું આધારબિંદુ ૦3. મનુષ્યનો ભવ શેના અભાવ માટે હોય છે? | શું છે? શા માટે ? ૦૪. અન્ય ગ્રતના કેટલાં ભવો પછી મનુષ્યનો એક ૦૩. શરીરનું અશુચિપણું કઇ રીતે છે? ભવ મળે છે?
૦૪. અશુચિભાવનામાં સ્ત્રીના શરીરના અશુપણાને ૦પ. મનુષ્યદેહની નિરર્થકતા કઈ રીતે છે?
શા માટે ભારપૂર્વક ચિંતવવામાં આવે છે? ૦૧. શરીર પ્રત્યેનો મોહ મટાડવા શું કરવું જોઈએ?
૦૫. શા માટે શરીરની શુચિતા સ્નાતથી નથી? ૦૭. અશુચભાવનાની ચિંતવન પ્રક્રિયાનું કારણ કે સાધના
૦૬. શા માટે આત્માની શુચિતા સ્નાનથી નથી? શું છે?
૦૭. શુચિ માટેનો સાચો ઉપાય શું છે? ૦૮. અશુચિભાવનાની અભ્યાસથી શરીરની કઈ બાબત ૦૮. શરીર આત્માનો શત્રુ કઈ રીતે છે? સમજી શકાય છે?
૦૯. મનુષ્યદેહની મહત્તા કઈ રીતે છે? ૦૯. સંસારી જીવને કોના પ્રત્યે મોહ હોય છે?
૧૦. મનુષ્યદેહની દુર્લભતા કઇ રીતે છે? ૧૦. શુદ્ધતા અને અશુદ્ધતાનું કારણ શું હોય છે? ૧૧. અશુચિભાવનાની ચિંતવન પ્રક્રિયા સમજાવો. ૧૧. શા માટે સઘળાં સંયોગો અને સંયોગભાવો અશુચ છે૧૨, અશચભાવનાના સાધન કે કારણ વિષે સમજતી ૧૨. શા માટે પોતાનો ત્રિકાળી ધુવ આત્મસ્વભાવ શું છે? આપો. ૧3. અશુચિભાવનાના અભ્યાસના બે વિશેષ ફળની નામા 13. અશુચિભાવના કઇ રીતે વૈરાગ્યનું કારણ છે? આપો.
૧૪. અશુચભાવના કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવે ૧૪. શુદ્ધાત્માની શુચિને કઈ રીતે જાણી શકાય છે?
છે? ૧૫. શા માટે દેહ જર્જરિત હોય છે?
૧૫. અચભાવના કઈ રીતે શરીર પ્રત્યનો મોહ મટાડે છે? ૧૦. અશુચિભાવના કઇ રીતે શુદ્ધાત્મસ્વભાવની શુચિને
સમજાવે છે?
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના