SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ધાતુઓથી બનેલ છે. તેના જથે કારોમાંથો ત્સ ! અશુચિભાભના થડે ચ8થર્ટીના દુર્ગધમય મળ વહેતું રહે છે. જગતમાં જે કોઈ રાજરોગમાંથી છૂટકારો મેળવી મુનિઠશા ગ્રહણ મહાન ખેઠ, ગ્લાનિ, જુગુપ્સા કે ધૃણા ધરાવતો કરાવવામાં તારી સ્તુતિ નિમિત્ત બની હતી. ચીજ હોય તો તે આ શરીર જ છે. તેથી તે મહાન આજે ફરી અશુચિભાવના થડે ભયરોગને અશુચિ છે. મટાડવાનું નિમિત્ત પણ તું બની રહ્યો છે. તેથી જગતમાં જેમ અશુચિહેય છે તેમ શરું પણ છેય તું મારો શુભેચ્છ8 અને ઉપકારી છો. તું પણ છે. જે અખંડ, અભેદ, એકરૂપ અને શદ્ધ કોય તેને મજખ્યપશુ પાસ કરી અશુચિભાથના ભાભીને સંયમદશા અંગકાર કરીને ભભરોગને શવ્ર શુચિ કહે છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ મટાડશે એવી મારી શુભાશિષ છે.” શુદ્ધાભસ્વભાવ આવ્યો હોવાથી શુચિ છે. આમ કહેતા જ મુનિરાજ સનત્કુમાર મનુષ્યનું શરીર મહાન અશુચિ હોવા છતાં તેના થડે તેની અંદર રહેલ પોતાના પરમ શુચિ શરીરની અશુચિ અને આત્માની શુચિ દર્શાવતી શુદ્ધાત્મસ્વભાવને ઓળખાણ કરી અશુચિભાવના ભાવમાં પોતાના આત્મહિતનું સાધન કરી શકાય છે. આત્મહિતના શુદ્ધાત્મસ્વરૂપમાં સંપૂર્ણ સમાય ગયા અને અપ્રતિમ આત્મિક પુરુષાર્થ વડે ક્ષપકશ્રેણીનું પારમાર્થિક પંથમાં આગળ થધવા માટે સંયમના આરોહણ કરીને કેળવજ્ઞાન પામ્યા. સનકુમાર આવશ્યકતા હોય છે. આથી સંયમઠશા માત્ર કેવળી સિદ્ધવરકૂટમાંથી મોક્ષ પામ્યા. મજુ પ્યદેહમાં જ સંભવે છે. તેથી તેની મહત્તા માનવામાં આવ્યો છે. આથી મહત્તા ધરાવનારો અશુચિભાવના વડે ભવરોગને મટાડનાર મનુષ્યઠેહ મળવો મુશ્કેલ હોવાથી તેને દુર્લભ સનકુમારને શત્ શત્ પ્રણામ ! પણ માનવામાં આવ્યો છે. દુર્લભ મનુષ્યદેહનો સદુપયોગ આત્મહિતના સાધન માટે કરવામાં (આ કથા આચાર્યશ્રી ગુણભટ્રરચિત ઉદારપુરાણ : સત્ર ૬, શ્લોક ૧૦૪ આવે તો તેની સાર્થકતા છે. થી 930 ના આધારે છે. અન્ય શાસ્ત્રો અતુસાર સતકુમાર મોક્ષને બદલે સ્વર્ગમાં ગયા છે તેવો ઉલ્લેખ પણ જોવા મળે છે.) ( અંર્ભગ્રંથો ) ૧, બારસાવેયાનુપ્રેક્ષા : ગાથા ૪૩ થી ૪૬ ૨, સ્વામિકાતિકિયાનુપ્રેક્ષા : ગાથા ૮૩ થી ૮૭ અને તેની ટીકા; . 3. ભગવતી આરાઘના : ગાથા ૧૮0૬ થી ૧૮૧૩ અને તેની ટીકા; • ૪. જ્ઞાનર્ણવ : સર્ગર : લોક ૧0૭ થી ૧૧૯; ૫. મૂલાચાર : ઉત્તરાઈ : ગાથા રર થી ૭૨૮; • ૬. તત્વાર્થસાર : અધ્યાય ૬ : ગાથા ૩૬, ૭, સમણ સુd: 30 અનુપ્રેક્ષાસૂત્ર : ગાથા પર0; • ૮. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૬; ૯. પદ્મનંદી પંચવિંશતિ : અધ્યાય : ૬, બ્લોક ૫0; • ૧0, ચનગાર ઘર્મામૃત : અધ્યાય ૬, ગાથા ૬૮, ૬૯ અને તેની ટીકા; • ૧૧. બૃહદ્રવ્યસંગ્રહ : ગાથા ૩૫ ની ટીકા; • ૧ર. જૈ.સિ.કોર: ભાગ-૧ : અનુપ્રેક્ષા : ૧ ૬, પાનું-93; ૪/૬, પાનું -૭૯ સંવરાભાવનાની કથા : ભવરોગની દવા • ઉત્તરપુરાણ : સર્ગ ૬૧, બ્લોક ૧૦૪ થી ૧30. ૬-અશુચિભાવના ૧૧
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy