________________
જીવને જ્ઞાનપૂર્વકના વૈરાગ્યના કારણભૂત જે કોઈ ભાવનાના આઘારે જ પોતે પરથી પાછો વળી સ્વ તરફ બાબતો છે તે આ બાર ભાવનાઓમાં આવી જાય છે. આ આવી શકે છે. બાર ભાવના ઉપરાંત બીજી કોઈ એવી બાબત નથી કે જે જ્ઞાન સહિતના વૈરાગ્યનું કારણ હોય. તેથી જિનેન્દ્ર
૬. સંસારના અનિત્યાદિ સઘળાં સંયોગો અને ભગવાને કહેલી આ ભાવનાઓ બાર જ જાણવી.
સંયોગીભાવોનું મૂળ કારણ શરીર પ્રત્યેનું લક્ષ છે. સંસારી
જીવ શરીરમાં જ એકત્વ-મમત્વ ઘરાવી શરીરની સંભાળ ઉત્તમ ક્ષમાદિ ઘર્મના દશ લક્ષણોમાં તેના ક્રમનું અને તેના શૃંગારમાં પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે. તાર્કિડપણું કે મહત્ત્વ નથી, પરંતુ બાર ભાવનામાં તેના
પણ જગતમાં આ શરીર જેવો અપવિત્ર પદાર્થ બીજો કમનું તાર્કિકપણું અને મહત્ત્વ છે, તે આ પ્રકારે દ્રઢ
કોઈ નથી તેમ દર્શાવતી છઠ્ઠી અશુચિભાવના છે. ૧. સંસારી જીવ શરીરાદિ સંયોગી પદાર્થોને નિત્ય
આ છ ભાવનાઓ શરીરાદિ સંયોગી પદાર્થોનું અનિત્યપણું. માની તેની પાછળ ખુવાર થાય છે. તેથી આ
અશરણપણું. અસારપણું. એકલાપણું. ભિન્નપણું અને અશુચિપણું પદાર્થોનું અનિત્યપણું દર્શાવી સંસાર પ્રત્યેનો વૈરાગ્ય
બતાવી તેના પ્રત્યેનો વૈરાગ્ય ઉપન્ન કાવનારી છે. મુખ્યત્વે આ ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ અનિત્યભાવના
વૈરાગ્ટયોપાદક છ ભાવનાઓ પછી તcવજ્ઞાનપીક બીજી છ કહેવામાં આવે છે.
ભાવનાઓ છે. ૨. જે અનિત્ય હોય તે પોતે જ અશરણ હોઈ બીજા |
છે. તત્વજ્ઞાનપરક ભાવનાઓમાં સૌ પ્રથમ અને કોઈને શરણભૂત થઈ શકે નહિ. તેથી અશરણભૂત
સાતમા ક્રમની આસ્રવભાવના છે. જીવના અજ્ઞાનમય સંયોગી પદાર્થોમાં પોતાનું શરણ શોઘવું વ્યર્થ છે તે
મોહ-રાગ-દ્વેષરૂપ પરિણામને કારણે પૌલિકકર્મોનું સમજાવનારી બીજી અશરણભાવના છે.
આવવું બને છે અને તેના કારણે સંસાર અને તેના 3. સંસાર અને સાંસારિક સંયોગો અનિત્ય અને દુ:ખો હોય છે તે બતાવનારી આમ્રવભાવના છે. અશરણ હોવા છતાં અજ્ઞાની જીવ તેને સારભૂત સમજી
૮. આસવનો વિરોઘી સંવર છે. જીવના વીતરાગી તેમાં પોતાનું સુખ શોઘવાની મથામણ કરે છે. સઘળો
ભાવના કારણે કર્મોનું આવવું અટકે તે સંવર છે, તે સંસાર અસાર અને દુ:ખમય છે તેમ દર્શાવતી ત્રીજી
દર્શાવતી આઠમી સંવરભાવના છે. સંસારાભાવના સંસાર પ્રત્યેના વૈરાગ્યનું સબળ કારણ બની રહે છે.
૯. આત્માના વીતરાગી ભાવની વૃદ્ધિ થઈ કર્મોનું
ઝડવું બને તે નિર્જરા છે. આત્માના ઉધમપૂર્વક થતી. ૪. જે અનિત્ય, અશરણ અને અસાર હોય તે પોતાનાં
અવિપાક નિર્જરાથી મોક્ષમાર્ગમાં આગળ વઘાય છે તે કોઈ સાથી કે સહાયક બની શકે નહિ. તેથી સંસારમાં પોતે
સમજાવતી નવમી નિર્જરાભાવના છે. એકલો જ છે તે દર્શાવતી ચોથી એકત્વભાવના છે.
10. તત્ત્વોની યથાર્થ ઓળખાણ વગર સંસારી જીવ ૫. શરીરાદિ સંયોગી પદાર્થોની વચ્ચે પોતે એકલો
લોકમાં બ્રિમણ પામી અનેક પ્રકારના દુ:ખો ભોગવે છે જ હોવાથી તેનાથી અત્યંત ભિન્ન છે તે દર્શાવતી પાંચમી
પણ વસ્તુસ્વરૂપની સાચી સમજણ કરે તો આ પરિભ્રમણ અન્યત્વભાવના છે. એકQથી વિરુદ્ધ અન્યત્વ
વિષચપ્રવેરા