________________
અટકી લોકાણે નિવાસ પામે છે એમ દર્શાવતી દશમી મોક્ષમાર્ગના પારમાર્થિક પંથમાં પ્રવેશ પામી શકાતો નથી. લોકભાવના છે.
વાસ્તવમાં વૈરાગ્ય વિના આત્મહિતનું કોઈ સાઘન જ
સંભવતું નથી. પરંતુ આ વૈરાગ્ય જ્ઞાનપૂર્વકનો હોય તો ૧૧. આ જગતમાં એક સમ્યક્ત્વસ્વરૂપ બોધિ વિના
જ તે કાર્યકારી બને છે. બીજી બધી બાબતો અનેક વાર પ્રાપ્ત થઈ છે. તેથી તે સુલભ છે. દુર્લભ ગણાતા મનુષ્યજીવનની સાચી દુર્લભતા
- જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થવો તે એક મહાન તેમાં દુર્લભ એવી બોધિની પ્રાપ્તિની યોગ્યતાના કારણે ઉપલબ્ધિ છે, જે વૈરાગ્ય જ્ઞાનપૂર્વકનો ન હોય તે બદઘા છે તેથી આવી બોધિ માટેનો જ પુરુષાર્થ કરવો તેવી દુ:ખપૂર્વકનો કે મોહપૂર્વકનો હોય છે. સાંસારિક પ્રેરણા આપતી અગિયારમી બોધિદર્લભભાવના છે. પ્રતિકૂળતાજન્ય દુ:ખના કારણે ઉત્પન્ન થતો સંસાર
પ્રત્યેનો વૈરાગ્ય એ દુ:ખપૂર્વકનો વૈરાગ્ય છે. રાજકુમાર ૧ર. સમ્યફqસ્વરૂપ બોઘિપ્રદાન કરનારો એકમાત્ર
સિદ્ધાર્થ નગરહ્યર્યા માટે નીકળ્યા ત્યારે તેમણે રોગ, વીતરાગી જૈન ઘર્મ છે. તેથી આ ઘર્મને જ અંગીકાર કરવો
દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ ચાર બાબતો જોઈને અને તે જ સઘળા પ્રકારે આત્માનું હિત કરનાર છે તેમ એકદમ વૈરાગ્ય આવ્યો અને તેઓ બુદ્ધદેવ બન્યાં. તે દર્શાવનારી બારમી અને અંતિમ ઘર્મભાવના છે. પણ એક દુ:ખપૂર્વકના વૈરાગ્યનો જ પ્રકાર છે.
ઉપરોક્ત રીતે અનિત્યથી માંડીને ઘર્મ સુઘીની સાંસારિક સાઘન-સંપન્ન શિક્ષિત યુવાન પણ ક્યારેક ભાવનાઓનું ક્રમિક ચિંતવનનું તાર્કિડપણું સમજાય વૈરાગ્ય પામી મુનિદીક્ષા અંગીકાર કરે છે. આત્મજ્ઞાનથી તેવું છે.
અજાણ યુવાનનો આવો વૈરાગ્ય મોહપૂર્વકનો હોય છે.
તે સમયે તેને દીક્ષા લેવાથી જુદાં-જુદાં ગામમાં ફરવાનું જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જાતી આ બાર ભાવનાને માનવામાં આવે
થશે. સારાં સારાં ભોજન મળશે. સમાજનો સત્કાર છે. આપણે વૈરાગ્ય અને તેની આવશ્યક્તા વિષે વિચારીએ.
સાંપડશે. પૂજ્યપણું પ્રાપ્ત થશે. નરકાદિ દુર્ગતિથી બચી શકાશે અને એકંદરે આત્માનું કલ્યાણ થશે. ભલે, થોડાં
કષ્ટ સહેવાં પડશે પણ તેનો લાભ મોટો થશે. આવા વૈરાગ્ય એટલે શું?
પ્રકારનો અભિપ્રાય હોય અને વસ્તુસ્વરૂપની સાચી
સમજણ ન હોય તો તેવો વૈરાગ્ય મોહપૂર્વકનો જ સંસાર અને સાંસારિક સંયોગો પ્રત્યેની ઉપેક્ષા કહેવાય. પોતાના શુદ્ધ સ્વરૂપની સમજણ વિના બહારના કે ઉદાસીનતાને વૈરાગ્ય કહે છે.
વેષ કે કિયાથી જ પોતાને લાભ માનવો તે મોહ જ છે. સંસારના સાનુકૂળ સંયોગોમાં પણ સુખ ન ભિારે ત્યારે ઘણાં લોકો પરંપરાગત પર્યુષણના પ્રસંગે પ્રતિકમણાદિ તેના પ્રત્યેની ઉપેક્ષા કે ઉદાસીનતા આવે જેને સંસાર
જ્યિા કરે છે. પણ તેનાથી પોતાનું શું કલ્યાણ છે ? તેની પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. સંસાર પ્રત્યેનો વૈરાગ્ય હોય તેને
સમજણ ન હોય અને રૂઢિગત વૈરાગ્ય આણી ક્રિયા કરે સઘળો સંસાર દુ:ખનો જ દરિયો ભારો છે. તેથી તો તે પણ મોહપૂર્વકનો જ વૈરાગ્ય છે. સંસારનો ખરેખરો ત્રાસ અને થાક ભાસે છે. આ અસાર - જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય એ જ સાચો વૈરાગ્ય છે. તે જ સંસારથી બસ થાઓ, આ સંસાર ન જ ખપે તેવી ભાવના | શાશ્વત સુખનું સૌ પ્રથમ સોપાન છે. તેજ ભવાટવીમાંથી રહ્યા કરે છે. સંસાર પ્રત્યેના આવા વૈરાગ્ય વિના બહાર કાઢનાર ભોમિયો છે. આવો વૈરાગ્ય જ અભિય છે. ૧૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
IPE
: