________________
તે સિવાયના સાંસારિક સર્વ સ્થાનો મિયાવહ છે. જ્ઞાનપૂર્વકનાં વૈરાગ્યનું અમયપણું દર્શાવતા મિતૃહરિ કહેછે જે
(સાઈ વિવિકડીન)
મોને રોગમય એ યુખિયું, વિલે યુપામય । માને વેચાય ને રિપુનય, જે સખ્યા થયું || શાસ્ત્ર વામયં મુળે અથમયં, ગયે ધૃતાંતાડ્મયં । वस्तु મયાશ્વિત મુવિ, બૃળાં વૈરાગ્યમેવામય ।।
सर्व
ભાવાર્થ : ભોગમાં રોગનો ભય છે. કુળને પડવાનો ભય છે. લયમાં રાનનો ભય છે. માનાં ચીનતાનાં ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપમાં સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે. ગુણમાં ખળનો ભય છે. કાયા ઉપર કાળનો ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે. માત્ર એક વૈરાગ્ય જ અભય છે.
(હરિકૃત નીતિશતકમાંથી
ભયંકર અકસ્માતો, કુદરતી આપતિઓ જેવા કેટલાંય પ્રસંગો ઘણી વાર બને છે કે જ્યારે કોર હૃદયના પુરુષનું પણ કાળજુ કંપી ઊઠે છે અને તેને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય મળે છે. સ્વજનના આકસ્મિક અવસાનથી પણ વૈરાગ્ય આવે છે.આવો વૈરાગ્ય
સમજણ વિનાનો હોય ત્યારે તેઅસ્થાયી અને જેર હોય છે. તેથી તે આત્મતિમાં ઉપયોગી થઈ શક્તો
શકે છે. સમજણપૂર્વકનો આવો વૈરાગ્ય તે જ જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય છે.
જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય એટલે શું ?
ાન સહિતનો વૈરાગ્ય હોય ત્યારે ાન આ મહિનાના મોક્ષમાર્ગને ઓળખી તેમાં જીવને પ્રવેશ કરાવી આગળ વધારે છે. આવા સમયે વૈરાગ્ય એ જ્ઞાનને
સાચી સમજણના કારણે ઉત્પન્ન થતા વૈરાગ્યને
જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય કહૅ છે. જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય આત્મતિના માર્ગમાં આગળ વધવા માટેનું બળ પૂરું
સ્થાયી અને ઇતું હોય છે.
પાડે છે અને જ્ઞાનને બીજે ક્યાંય સાવા દેતો નથી. તેથી આવો જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય જ આ મહિત માટે આવશ્યક હોય છે.
નથી, સમજણપૂર્વકનો વૈરાગ્ય જ સ્થાયી અને
મજબૂત હોય છે. તેથી તે આત્મતિમાં ઉપયોગી છે
થઈ
વિષયપ્રવેશ
સામાન્યપણે સંસારમાં વૈરાગ્યના પ્રસંગો સવારનવાર બનતાં હોય છે. ટી.વી. કે વર્તમાનપત્રોમાં પણ વૈરાગ્યના સમાચારો જોવા મળે છે. પોતાના પ્રિય સ્વજનનો વિયોગ પણ વૈરાગ્યનું કારણ હોય છે. આવા બધાં વૈરાગ્યના પ્રસંગો સમજણ વિનાના હોય ત્યારે દૂધના ઊભરા જેવા પોલા અને ક્ષણિક હોય છે. આવા પ્રકારનો સ્મશાન વૈરાગ્ય આગતિમાટે ઉપયોગી થઈ શક્તો નથી. આત્મહિત માટે ઉપયોગી હોય તેવા મજબૂત અને સ્થાયી હૈરાગ્ય માટે યથાર્થ માનવી આવશ્યક્તા હોય છે. આન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. યથાર્થ જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય
સહજપણે હોય છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય જ નથી પણ એક પ્રકારનો વાયેલો કમાય છે. પરંતુ યથાર્થ જ્ઞાન ન હોવાના કારણે જીવ પોતાના કષાયને ઓળખી શક્તો નથી અને રૂંઘાયેલા કષાયને જ વૈરાગ્ય માની લ્યે છે.
આત્મહિતના પારમાર્થિક પંથમાં જ્ઞાનપૂર્વકના વૈરાગ્ય વિના એક નુંય આગળ વધી શકાતું નથી. પારમાર્થિક મોક્ષનો માર્ગ એ સંસારના બંધ માર્ગથી તદ્દન વિપરીત અને વિરોઘી છે. તેથી જ્યાં સુઘી સંસાર પ્રત્યેનો
વૈરાગ્ય ન આવે ત્યાં સુધી મોક્ષના પારમાર્થિક પંથમાં
બિલકુલ પ્રવેશ નથી. પારમાર્થિક પંથના પ્રારંભથી
૧૩