________________
( ભાતુના
- ળિયાલાવળા
નિર્જરા એટલે જીર્ણ થવું કે ઝડી જવું તે. જીવના તો તે પરરૂપથી ઉદયમાં કહેવાતું નથી પણ વીતરાગભાવની પ્રચરતાના કારણે પદગલિક- તે સ્વરૂપથી જ ઉદયમાં આવેલ કહેવાય છે. કર્મના સંવરપૂર્વક તેનું ક્ષીણ થવું કે ફળ આપ્યા વીતરાગી તપના પ્રભાવથી સત્તામાં રહેલ વિના ખરી જવું તે નિર્જરા છે. નિર્જરા અને પૌગલિકકર્મ ઉદીરણા, ઉત્કર્ષણ કે સંક્રમણ તેના આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવ ઉપાદેય છે પામી ક્ષીણ થઈ જાય છે. તે નિર્જરા એકદમ તે પ્રકારનું ચિંતવન તે નિર્જરાભાવના છે. ક્ષીણ થયેલ કર્મનો જઘન્ય અંશ ઉધ્યમાં આવે
ત્યારે તે જીવના પરિણામમાં મલિનતા કે વિકાર पुवकदकम्मसडणं तु णिज्जरा। કરી શકતો નથી તેથી તે ફળ આપ્યા વિના અર્થ : પૂર્વબદ્ધ કર્મોનું કડવું તે નિર્જરા છે.
ખરી ગયું તેમ માનવામાં આવે છે. તેને અવિપાક (ભગવતી આરાધના : ગાથા ૧૮૪૧) નિર્જરા કહે છે. જીવના વીતરાગભાવના કારણે સત્તામાં રહેલ પ્રગટ કરવાની અપેક્ષાએ નિર્જરા ઉપાદેય પૌલિકકર્મરૂપ રકંઘોના અવયવોનું જીર્ણ કે છે અને આશ્રય કરવાની અપેક્ષાએ પોતાનો ક્ષીણ થવું તેમ જ ઉદયમાં આવેલ કર્મ રકંઘોનું નિર્જરાસ્વભાવી ત્રિકાળ ધ્રુવ શુદ્ધાભસ્વભાવ ફળ આપ્યા વિના ખરી જવું તે નિર્જરા છે. પરમ ઉપાદેય છે. આ પ્રકારે નિર્જરાનું સ્વરૂપ આ નિર્જરા સંવરપૂર્વકની હોય છે. જેમ નાવમાં અને તેના પ્રાપ્ત કરવાના ઉપાયનું વારંવાર પડેલું છિદ્ર બૂરાઈ જવાથી નાવમાં નવીન પાણી ચિંતવન થવું તે નિર્જરાભાવના છે. પ્રવેશતું નથી અને પછી અગાઉ ભરાઈ ગયેલ បាលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល પાણીને સૂકવીને કે ઉલેચીને દૂર કરવામાં આવે શું સંવરભાવના અને નિર્જરાભાવના છે, તેમ નવીન ફર્મના સંવરપૂર્વક પૂર્વબદ્ધ કર્મોને તપ દ્વારા ક્ષીણ કરીને તેને દૂર કરવામાં
વચ્ચેનો ભેદ
គឺលលលលលលលលលលលលលលលលលលលលលលលល આવે છે તે નિર્જરા છે. નિર્જરાના કારણે કોઈ નિર્જરા પણ સંવરની જેમ આત્માના નવીન કર્મબંઘ થયા વિના સત્તામાં રહેલ કર્મ શુદ્ધોપયોગરૂપ વીતરાગી પરિણામ છે. બન્ને ક્ષીણ થાય છે કે ઉધ્યમાં આવેલ કર્મ ફળ આપ્યા મોક્ષમાર્ગરૂપ છે અને તેથી ઉપાદેય છે આ વિના ખરી જાય છે.
પ્રકારે સંવર અને નિર્જરાનું કારણ, મોક્ષમાર્ગમાં સામાન્ય રીતે જીવના પ્રદેશમાં પૂર્વ બંઘાયેલ સ્થાન અને ઉપાદેયપણાની અપેક્ષાએ સમાનતા પૌગલિકર્મ સ્વરૂપ કે પરરૂપથી ઉધ્યમાં આવીને
છે. વળી બન્ને જીવના એકસરખા વીતરાગભાવ ફળ આપ્યા વિના ખરતું નથી. કોઈ કર્મ સંક્રમણ
જ છે. આ રીતે સંવર અને નિર્જરા સમાન પામી ઉદયમાં આવે તેને પરરૂપથી ઉદયમાં
જણાતા હોવાથી નિર્જરાભાવનામાં સંઘરભાવનાથી આવેલ કહેવાય છે. પરંતુ કોઈ કર્મ ઉદીરણા,
શું વિશેષતા છે ? તેવો પ્રશન સહજપણે થાય. ઉત્કર્ષણ કે અપકર્ષણ પામી ઉદયમાં આવે તો તેનો ઉત્તર આ મુજબ છે:
+1:*
*
|
E
*1
.
૯. નિર્જરાભાવના