________________
સંવરમાં વીતરાગતાની પ્રાપ્તિ કે ઉત્પત્તિ છે પણ નિર્જરામાં ઉત્પન્ન થયેલ વીતરાગતાની વૃદ્ધિ છે. જેના કારણે સંવર નવીન પૌદ્ધતિનિ આવતાં અટકાવે છે. પણ નિર્જરા તે ઉપરાંત સત્તામાં રહેલ પુરાણા કર્મને ક્ષીણ કરી તેનો ક્ષય પણ કરે છે. મોક્ષમાર્ગની શખાત સંઘી થાય છે પણ તેની પૂર્ણતા માટે નિર્જરા જરૂરી છે. શુદ્ધાત્માની સ્ત્રી અને તેથી થતા સમ્યગ્દર્શનપૂર્વક સંવર હોય છે. પણ નિર્જરામાં તે ઉપરાંત શુદ્ધાત્માની સાધના પણ સમાયેલી
છે. સમ્યગ્દર્શનપૂર્વક સંવર હોય છે તેમ સંઘપૂર્વક
જ નિર્જરા હોય છે.
પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ ઘર્મ, બાવીસ પરિષહજય, બાર ભાવના જેવા કારણોથી સંઘર હોય છે. અને બાર પ્રકારના તપના કારણે નિર્જરા હોય છે. સંવરભાવનાનું ચિંતવન શુદ્ધાં |ી જ ધરાવનાર આત્માર્થીન પણ હોય છે. પણ નિર્જરામાપનાનું ચિંતવન મુખ્યપણે જ્ઞાનીને જ હોય છે.
સંવર અને નિર્દેશના ઉપરોક્ત મેને સક્ષિપ્તમાં નીચેના કોઠા અનુસાર દર્શાવી શકાય છે. સંવર નિરા 1 hsapu DNdi. 1_hilpuÙ×j. ___ ki f. ST: ASS1 • _*•
3 ki tuiz 31St biju 3 | 3 deguj.
*p[juR1,
a chiuso
kfSH1*.
it with rXSIY spLpfZ; r Sefp . L$kf|khf R$ r_Sp IpeBi. 7k,hfh_p_y,, sh_| 7 r_S>fpqh_p_y,, All Lis T_IL tosh_ vze &; beB¡. mujj
.h's, kros, Nyrá Sp. tant f** 6 kg$@_
*.
૧૬૨
નિર્જરાભાવના માત્ર
જ્ઞાનીને જ સંભવે છે. លលលលលលលលល નિર્જરામાં શુદ્ધાત્માની સાધના છે. ચૈતન્યનું પ્રતપન છે. વીતરાગતાની વૃદ્ધિ છે. જેમ પુત્રના જન્મ વિના તેના ઘર વિષેની વિમારણા હોતી નથી તેમ વીતરાગતાની ઉત્પત્તિ વિના તેની
વૃદ્ધિ કે પૂર્ણતા વિષેની વિચારણા હોતી નથી. આ વીતરાગતા જ્ઞાનીને જ હોય છે. વળી
સંવરપૂર્વક જ નિર્જા હોય છે અને સંઘરદશા
(1) જ હોય છે. તેથી નિર્જરા સંબંઘી વિચારણા કરનારી નિર્જરામાવના પણ
મુખ્યપણે જ્ઞાનીને મુનિશામાં સંભવે છે.
નિર્જગતત્ત્વ અને નિર્જણભાવના વચ્ચેનો ભેદ
ល
તત્ત્વ એ વસ્તુનું પ્રયોજનભૂત સ્વરૂપ છે. નિર્જરા અવસ્થા એ વસ્તુનું પ્રયોજનમૃત સ્વરૂપ હોવાથી વાદિ નવતોમાં તેનો સમાવેશ છે. નિર્જરા અવસ્થારૂપ નિર્જરાતત્ત્વ એ સંવરશાપૂર્વક તી વીતરાગદશાની વૃદ્ધિ છે તેથી તે ઉપાદેય છે. નિર્જરાતત્ત્વનું પ્રયોજન જાણીતી કે પ્રગઢ નિર્જરાદશા દ્વારા તેના આશ્રયદ્ભૂિત અજાણ્યા અને અપ્રગટ એવા શુદ્ધાત્મસ્વભાવને ઓળખવાનું છે. શુદ્ધાત્મસ્વભાવને ઓળખવારૂપ નિર્જરાતત્ત્વની યથાર્થ શ્રદ્ધાનનું ફળ સમ્યગદર્શન છે.
માપના એ એક ચિંતવનપ્રક્રિયા છે. બારમાવના પૈકીની નિર્જરામાવનામાં નિર્જરાનું સ્વરૂપ અને તેનું ઉપાદેયપણું તવવામાં આવે છે. નિર્જરાભાવનાનાં ચિંતવનનું પ્રયોજન નિર્જરાનું ઉપાદેયપણું સમજીને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય વઘારી મોક્ષમાર્ગમાં આગળ વધવા માટેનો
પુસ્યાર્થ પ્રેરવાનું છે. નિર્જરાભાવનાનાં ચિંતવનનું
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના