________________
કવિવર પં.દીલતરામકૃત નિર્જરાભાવના પ્રેક ભજન
आतमरुप अनुपम अद्भूत, याहि लखँ भव सिंधु तरो ॥ टेक ॥। अल्पकाल में भरत चक्रधर निज आतमको ध्याय खरो । केवलज्ञान पाय भवि बोधे, ततछिन पायौ लोकशिरो ।। १ ।। સમ્પર્શન-જ્ઞાન-પરન-સવ, યેદિ ગતમેં માર નરો ! પૂરવ શિવ ો યે નાહિં અત્ર, પિર નૈદ, યદુ નિયત વરો ।। ૨ ।। कोटी ग्रन्थ को सार यही है, ये ही जिनवाणी उचरो । ‘રીન’. બાવ નિર્ઝર માનજો, મુત્તિમાં સવ તેમ વરો || ૪ ||
ભાવાર્થ પોતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ અનુપમ છે. અદ્ભુત છે. આ શુદ્ધાત્માના આશ્રર્ય થતી કર્મની
નિર્દેશ અને નિર્જાભાવનાના ચિંતવની જ ભવસિંધુને તરીને પાર ઉતરી જવાય છે.
ભરત ચક્રવર્તીએ પોતાના શુદ્ધાત્માના ધ્યાનના કારણભૂત નિર્જરાભાવનાનું ચિંતવન કરીને અલ્પકાળમાં જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યુ. ત્યારપછી વ્યજનોની નિર્જરાવાવનાનો બોધ આપીને સુત જ લોકશિખર ઉપર નિર્વાણદશાને પામ્યા. જેઓ પૂર્વમાં મોઠા પામ્યા છે. અત્યારે પાસે છે અને ભવિષ્યમાં ઘડાશે તેઓએ એ બાબત નિશ્ચિતરૂપથી સિદ્ધ કરી છે કે આ જગતમાં નિર્જાભાવના અને તેના તેના કારણે થતું સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર સહિતનું તપ જ મોક્ષનું કારણ હોવાથી અત્યંત સારભૂત છે.
કરોડો ગ્રંથોનો સાર અને જિનવાણીનું કહેવું પણ આ જ પ્રકારે છે. તેથી કવિ દોલતરામ કહે છે કે, નિર્જરાભાવનાના ચિંતવનના બડે પોતાના
શુદ્ધાત્માનું ધ્યાન ધરો અને તેથી વસ્તુ જ મુક્તિ-મળીને વો. એટલે કે મોથાદાને પ્રાપ્ત થાઓ.
(દૌલત-જૈનપદ-સંગ્રહ - ભજન નં. ૮૬, પાનુ પપ ના આધારે)
31
-