SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ - અનિત્યભાવનાનો ઇ ભગવાન અખભદેવનો વૈરાગ્ય ભગવાન ઋષભદેવ પોતે તીર્થંકરનો અવતાર વૈક્રિયિક દેહ એકદમ વિલય પામી ચારેબાજુ છે. જન્મથી જ અને જન્મ પહેલાંથી પણ સ્વર્ગના | વિખરાઈ જાય છે. રંગમાં ભંગ ન પડે તે માટે દેવો તેમની સેવા કરે છે. આજે તેમનો જન્મદિવસ એક પળનોય વિલંબ કર્યા વિના ઇન્દ્ર બીજી આનંદોલ્લાસથી ઉજવાઇ રહ્યો છે. દેશદેશાવરના અપ્સરાને નીલાંજનાના સ્થાને ગોઠવી નૃત્ય રાજા-મહારાજાઓ ભગવાનનો જન્મદિવસ. ચાલુ રખાવે છે. બીજા સભાજનો કાંઇ જાણતા ઉજવવા એકઠા થયા છે. સૌધર્મ ઇન્દ્ર પણ ઐરાવત નથી પણ અવધિજ્ઞાનધારી ભગવાનથી કાંઇ હાથી ઉપર સવાર થઇને અનેક અપ્સરાઓ સાથે અજાણ્યું રહેતું નથી. તેઓ અનિત્યભાવના અયોધ્યામાં આવી પહોંચ્યો છે. ઇન્દ્ર મહારાજાએ ભાવતા ઊંડા વિચારમાં સરી પડે છે : ભગવાનને પ્રસન્ન કરવા અપ્સરાઓનાં અદ્ભુત નૃત્યનું આયોજન કર્યું છે. મનોહર અપ્સરાઓ અરે, અપ્સરાનું આયુષ્ય પણ એકદમ પૂરતું હાવભાવ સાથે અલૌક્કિ નૃત્ય રજૂ કરી રહી છે. થઈ ગયું તો મનુષ્યના આયુષ્યની શ થાત ! બરાબર તે જ સમયે નીલાંજના નામની એક અરે, મારા ૮૪ લાખ પૂર્વના આયુષ્યમાંથી અપ્સરાનું આયુષ્ય પૂરું થઇ જાય છે. આજે૮૩ લાખ પૂર્ણ તો પળવામાં પૂરાં થઇ ગયા વીજળીના ઝબકારાની જેમ નીલાંજનાનો છે. અને હું આ રાજપાટ અને ભોગપભોગોમાં જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy