SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. શાશ્વત જ્ઞાન અને આનંદસ્વભાવ એજ આત્માનું સુંદર સ્વરૂપ છે. અશાશ્વત શરીરનું સૌંદર્ય અને રૂપ એ કોઈ આત્માનું સ્વરૂપ જ નથી. તેથી શરીરનાં સુંદર રૂપથી પોતાની સુંદરતા મિાસતી નથી. ૫. સર્વજ્ઞસ્વમાવી શુદ્ધાત્માના આશ્રયથી ઉત્પન્ન થતું ક્ષાવિજ્ઞાન એટલે કે કેવળજ્ઞાન એ જ આત્માનું સાચું જ્ઞાન છે. પણ શાસ્ત્રના આભ્યાસથી થતું શાોપમિજ્ઞાન એટલે કે શ્રુતજ્ઞાન એ કોઈ આત્માનું સાચું જ્ઞાન નથી. અનિત્યભાવનાના અભ્યાસથી આવું સમજાતા શાસ્ત્રના જ્ઞાનથી પોતાની મહત્તા નાની નથી ૬. અનિત્ય સંયોગોથી પોતાના આત્માને જુદો જાણે તે જ આત્માની સાચી બુદ્ધિ છે. પણ હજારો બ્લોકો કંઠસ્થ કરી શકે તેવી તીક્ષણ બુદ્ધિ એ કોઈ આત્માની સાચી બુદ્ધિ નથી. આવું સમજાતા ઉત્તમ બુદ્ધિથી પોતાની ઉત્તમતા પોતાની ઉત્તમતા ભાસતી નથી. ઈચ્છાના નિરોધપૂર્વક થતું પોતાના નિસ્તરંગ શુદ્ધમરવાવનું પ્રાપન એ જ આત્માનું તપ છે. આ તરંગમય શુભભાવરૂપ બાર પ્રકારના તપ એ કોઈ આત્માનું તપ નથી. તેથી બાર પ્રકારના તપના કારણે અભિમાન થતું નથી. ઉપરોક્ત પ્રમાણે અનિત્યમાવનાનો અભ્યાસ માન થવાના આઠેય પ્રકારના કારણોને મહાકનારો છે. ૧. અનિત્યભાવના ઉપસંહાર ઈષ્ટ અનિષ્ટ સંયોગો અને તેના ઉપધ્ધાવિણસવામાં હર્ષ-ખેદ ન માનવો અને સમતાભાવ ઘારણ કરવો તે જ અનિત્યમાપનાનું આધારબિંદુ છે. આ માટે નિત્યનો આશ્રય કરવો જરૂરી હોય છે. જગતના સઘળાં સંયોગો અનિત્ય છે અને પોતાનો આત્મા જ નિત્ય છે. તે અનિત્યમાપનાના આધારે નક્કી થાય છે. જગતના બધાં પદાર્થો પોતાના ત્રિકાળ સત્યસ્વભાવપણે સ્થિર નિત્ય અને તે જ પાર્થ પલટતી પર્યાયવભાવપણે અસ્થિર-અનિત્ય હોય છે નિત્ય હસ્થમાપણે પોતાના આત્માને માની તેનો આશ્રય કરવો તે મોક્ષમાર્ગ છે. અને અનિત્ય પર્યાયસ્વભાવપણે પોતાને માની તેનું લક્ષ કરવું તે સંસારમાર્ગ છે. તેથી વસ્તુને અનિત્યપણે દર્શાવતી પર્યાયક્તિ છોડી તેને નિત્યપણે દર્શાવતી દ્રવ્યદષ્ટિ કરવી તે જ સંસારમાર્ગને મટાડી મોક્ષમાર્ગને પ્રગટ કરવાનો ઉપાય છે. અને તે જ અનિત્ય મિાવનાનો આશય છે. પંડિત જયચંદજીના શબ્દોમાંહત द्रव्यरुप करि सर्व विर, परजय विर है कौन? ૮. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે દ્રવ્યદૃષ્ટિ ઝાપા ભરો, પરખય નય રે મૌન ।। રમણતા, તેથી નાચર્ય એ પોતાના શુદ્ધાત્મામામાં રમણતા કે લીનતા છે. તેથી બહારમાં સ્ત્રીના સંબંઘથી રહિત રહેવું તે કોઈ સાચું બ્રહ્મચર્ય નથી. તેથી નવવાપૂર્વક રત્રીના સંબંધથી રહિત રહેવારૂપ બ્રહ્મચર્યથી પોતાની મોટાઈ માસતી નથી. ભાવાર્થ : દ્રવ્યસ્વરૂપે બધું નિત્ય હોવા છતાં પર્યાયસ્વરૂપે નિત્ય કોઇ નથી. તેથી પર્યાયની નિત્યતાને ગૌણ કરી પોતાના આત્માને નિત્ય દ્રવ્યસ્વભાવપણે ઓળખવો તે જ અનિત્યભાવનાનો આશય છે. (બારહભાવનામાંથી પ્રથમ અનિત્ય ભાવનાની કડી નં-૧) ૪૧
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy